શ્રી સામ પીત્રોડાજી એ કોમ્યુનીકેશનને લગતી જે વાત કરી તે અધુરી લાગે છે. નહેરુવીયનોને અને ખાસ કરીને ઈન્દીરા ગાંધીને ટેલીકોમ્યુનીકેશનમાં રસ નહતો. ટેલીકોમ્યુનીકેશનમાં કેવી રીતે નહેરૂવીયનોએ મારેલી બ્રેક દૂર થઈ તે માટે નીચેની લીંક ઉપર ક્લીક કરો. અને જરુર વાંચો. http://theindians.co/profiles/blogs/3499594:BlogPost:294973 ધર્મ એટલે શું, એ સમજવામાં શ્રી પીત્રોડાજીએ ભૂલ કરી છે. જોકે આ નવાઈની વાત [...]
Archive for the ‘Uncategorized’ Category
શ્રી સામ પીત્રોડાજી એ કોમ્યુનીકેશનને લગતી જે વાત કરી તે અધુરી લાગે છે.
Posted in Uncategorized, tagged ઈશુ, ઈશ્વર, ઋષિઓ, કર્મફળ, કુરાન, ખ્રીસ્તી, તોરાટ, દયાળુ, ધર્મ, બાયબલ, મનુ, મહમ્મદ, મુસ્લિમ, યહુદી, યહોવાહ, સાહેબ, હિન્દુસંસ્કાર on મે 13, 2012 | Leave a Comment »
દેડકો પેટ ફુલાવે તો બળદ થાય
Posted in Uncategorized, tagged કોંગીજનો અને ગરીબી હટાઓ, ગાંધીજી, પ્રસિધ્ધીની દોટ, માઓઈસ્ટ વાડાઓ અને ટોળકીઓ on મે 9, 2010 | Leave a Comment »
આંચકાઓ આપો અને મહાન બનો. આંચકાઓ આપો અને સત્તા મેળવો આંચકાઓ આપો અને સત્તા ટકાવો
ગાંધીજીને વાંચ્યા વગર અને પચાવ્યા વગર ગાંધીજીની ટીકા કરનારાઓનો તૂટો નથી.
જેમને પણ લાઈમ લાઈટમાં આવવું હોય તેને માટે આ પણ એક હાથવગું સાધન છે.
જેઓને ટોળા ઉભા કરવા છે તેઓને “આંચકાઓ, વિરોધાભાષી અથવા પ્રાસાનુપ્રાસ ઉત્પન્ન કરે” તેવા શબ્દ પ્રયોગો ઉપર હથોટી કેળવવી પડે છે. આ ખાસ અઘરું નથી. એટલે કે અદ્વૈત, સાપેક્ષવાદ અને ગણિત કરતાં તો ઘણું સહેલું છે.
જ્યારે તમારે શબ્દોને આંચકાઓ, વિરોધાભાષો કે પ્રાસ માટે વાપરવાના હોય ત્યારે તેમાં તર્કની હીનતા તો રહેવાની જ હોય છે. વિજ્ઞાન એ ઈશ્વરની કવિતા છે… પણ તમે વિજ્ઞાનને કવિતામાં(પદ્યમાં) લખી ન શકો.
એક વાત ચોક્કસ કે જ્યારે તમે શબ્દોને આંચકાઓ, વિરોધાભાષો કે પ્રાસ માટે વાપરો ત્યારે તમે તર્કનો આભાસ ઉભો કરી શકો અને તેથી તમે એક ચૉકો શક્ય છે કે બનાવી શકો. જેઓ પોતાને તટસ્થ માને છે તેઓ પણ તમને ચર્ચાનો વિષય બનાવશે. વાસ્તવમાં તમે ભલે તે માટે તમારી લાયક ન હો. પણ તમારી અપેક્ષા એજ હોય છે કે લોકો તમને ગણે. આચાર્ય રજનીશ, અરુંધતિ જેવા તો અનેક મળી આવશે.
અંધારા ઓરડામાં કાળો ભૂતીયો બિલાડો અને બ્રહ્મજ્ઞ રજનીશ
Posted in Uncategorized, tagged અત્યાનંદ, આનંદ, દિવ્યાનંદ, દેવાનંદ, નિજાનંદ, પરમાનંદ, ભૂતીયો બિલાડો, રજનીશ on February 21, 2010 | 1 Comment »
જ્યારે બ્રહ્મજ્ઞાની રજનીશને માનવસ્વાતંત્ર્યને બિરદાવનાર અમેરિકાએ તડીપાર કર્યા ત્યારે આ જ બ્રહ્મજ્ઞાની રજનીશે સાંભળનારનું પણ પેટ ભરાઇ જાય તે હદે અમેરિકાની મુક્ત કંઠે નિંદા કરેલી