Feeds:
Posts
Comments

Archive for September, 2010

खबर है नहीं कि, क्या पन्थ पे  आफत खडी है
खबर सिर्फ है यही कि मातने हमको पूकारा

  
तूट पडो हर हर बोलके, ये दुश्मनो ढोंगी जनों पे,
करदीया है इन सबोंने नाश भारतराष्ट्र का,
  
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે એટલી કે માત ની હાકલ પડી છે.
  

WE KNOW THIS MUCH THAT MOTHER HAS CALLED US THAT IS ALL

WE KNOW THIS MUCH THAT MOTHER HAS CALLED US THAT IS ALL

विराट जागे

  

नौटंकी

सबलोग साथमें गाते है अपने नोर्मल ड्रेसमें

एक नया इतिहास रचे हम एक नया इतिहास रचे हम

धाराके प्रतिकुल नाव रखें हम एक नया इतिहास रचें हम

………..

(गुजराती लोग अपने राज्यमें झवेर चंद मेघाणीकाअमे जंगल ने झाडीमांथी, पर्वत ने पहाडीमांथी, ….. सुणी साद आव्या …. ” वाला सहगान गाने का)

उसके बाद सबको अपनी अपनी जगह ले लेनेकी

बेक ग्रांउन्डमेविराट जागेबेनर रखनेका

सुत्रधार (जोरसे पूकारता है); बंधु बंधु ….  बंधु बंधु ….  बंधु बंधु ….  कहां गया बंधु…. बंधु बंधु ….  बंधु बंधु ….  बंधु बंधु ….   अबे बंधु बंधु ….  

सहायक; आया साबजी आया,  आया साबजी आया, आया साबजी आया

सुत्रधार; हां तो बन्धु, मैं क्या कहेता था?

सहायक; आप ही बताइए सा. आप ठीक तरहसे बता पाएंगे, मै शायद कुछ गलती भी कर सकता हूं . आप ही बताइए.

सुत्रधार; हम यहां क्यूं आये हैं? बोलो हम यहां क्यूं आये हैं?

सहायकः आप ही बताइए सा. आप ठीक तरहसे बता पाएंगे, मै शायद कुछ गलती भी कर सकता हूं . आप ही बताइए.

सुत्रधार; हम यहां संदेश लेकर आये हैं. हम यह संदेश ये लोगोंके सामन कैसे प्रस्तुत करेंगे?

सहायकः आप ही बताइए सा. आप ठीक तरहसे बता पाएंगे, मै शायद कुछ गलती भी कर सकता हूं . आप ही बताइए.

सुत्रधारः हम हमारा संदेश ड्रामाके जरीये प्रस्तुअ करेंगे.

सहायकः यानी हम एक नाटक करेंगे और इस नाटक के माध्यमसे हम संदेश देंगे, यही ना?

सुत्रधारः सही बताया तुमने, अब तुम भी होशियार हो गये हो

सहायकः आपकी एनायत है, जनाब.

सुत्रधारः चलो ठीक है, मस्कापालीश का समय नही हैबोलो  नाटकका नाम क्याहै?

सहायकः नाटकका नाम हैविराट जागे“. लेकिन साविराट जागेका मतलब क्या है?

सुत्रधारः विराट का मतलब हैआम जनताजैसे की मैं, तुम, और ये सब लोग.

सहायकः लेकिन हम सब तो जगे हूए ही है ने. देखो , मेरी, आपकी, इन सब लोगोकी आंखे तो खूली हूई ही है ? बंद कहां है?

सुत्रधारः नही बन्धु, मै ये चर्मचक्षुकी बात नही करता हुं. मैं ग्यान चक्षुकी बात करता हुं.

सहायकः ये चर्म चक्षु और ग्यान चक्षु क्या होता है?

सुत्रधारः देखो (आंखे दिखाके) ये चर्म चक्षु है. और जो चीज हम दिमागसे सोचकर समझते है उसको ग्यान कहते है.

सहायकः मतलब की हम भी परमेश्वरकी तरह तीन नेत्र वाले है?

सुत्रधारः हां. सब मे शिवजी का अंश होता है, लेकिन जब ग्यान होताहै तब.

सहायकः लेकिन हम तो लिखना पढना जानते है और जगे हुए है तो सही?

सुत्रधारः नही हम कई लोग सोए हुए है. समझते नही है, डरते है, झगडते है, मील कर काम नही करते है. हम दरसल सोए हुए है.

सहायकः क्या हम कभी जगते नही?

सुत्रधारः कभी कभी जगते है, परंतु फिर सो जाते है. १९७७ में जगे थे. फिर सो गये. हमे हमेशा जगते रहेना है. १९९९में कछ लोग जगे फिर २००४मे सो गये. अब इस समय अगर हम समझेगे नही तो हमेशा सोते ही रहेंगे तो फिर बहोत देर हो जाएगी. अगर हम जगकर मिलकर भ्रष्टाचारको यानीकी भ्र्ष्टाचारी सरकारको भगाएंगे तभी तो देश आगे बढेगा.

सहायकः मतलब हमे विराटको जगाना है, लेकिन ये भ्रष्टाचार क्या होता है?

सुत्रधारः देखो सामने, जाके देखलो, (सहायक वहां जाके सबकी टोपीयां जोरसे पढता है.) ढोंग्रेस, फासफुसीया, माफिया, मारफाडीया, नारदीया, ४२०, दाणचोरीया, तोडफोडीया, घुसणखोर, अलेल टप्पु, नादान, चक्रम, लबाडी, नीचकोटी, रिश्वतखोर, पेटु, देशद्रोही, लघु द्रष्टी, बेखबर पत्री, आयारामा – गयाराम

जी हां, हम इस भ्रष्टाचारीयोंको हराके भगाएंगे.

 (बेकसीट ड्राइवरके पीछे जो मोटा आदमी जिसकी टोपी के उपरभ्राष्टाचारलिखा हुआ है और गलेमेंसेभ्रष्टाचार्यासुरका बोर्ड छाती उपर लटकाया होताहै वह अट्टाहास्य करता हुआ आता है)

भ्रष्टाचार्यासुरः हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हा…  मैं भ्रष्टाचारहूं …..

मैं उपर हूं…., मैं नीचे हऊं …., मै आगे हूं …. मैं पीछे हूं…. मैं दाये हूं…. मैं बाये हूं…. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचारहूं …..

(भ्रष्टाचार घुमता रहेता है और वो राक्षसकी तरह पंजा दिखाके पब्लिक की लाईनमें सबको डराता हुआ बोलता रहता है और घुमता घुमता बोलता है)

मैं गांव मे हूं …. मैं शहरमें हूंमै महानगरोमें तो विशाल हूं…. और देल्हिमॅं तो भयो भयो हूं….. हां मैं देल्हिमें तो भयो भयो हूंहा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हा…  मैं भ्रष्टाचारहूं …..

मैं मेनेजरमें जनरल मेनेजर हूं, जनरल मेनेजरोंमे मैं चिफ जनरल मेनेजर हूं, एन्जिनियरोमें मैं चिफ एन्जिनियर हूं और डायरेक्टरोमें मैं डायरेक्टर जनरल हूं, मैं वर्करोमें लीडर हूं और लीडरॉमें जनरल सेक्रेटरी हूं, सीयासत में मैं पार्टी हूं और पार्टीयोमें मै ढोंग्रेस-कोंग्रेस हूं और उसके साथी भी मैं ही हूं, ढोंग्रेसमें मैं मन्त्री हूं और उसका भी मै प्रमूख हुं. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचारहूं …..
मैं स्वतंत्रता के पहेले भी था और उसके बादमें तो भयो भयो भयो हूं. ठेके में हूं , ठेके लेनेमें में हूं और ठेके देनेवालोमें तो भयो भयो हूंमै सुरक्षाकी जीपोंमें था, हिमालयकी ब्लन्डरमें था और काश्मीरमें तो भयो भयो हूंमैं लोटरीमें था, मैं फोडर मशीनमें था, छोटी सादडीमे और छोटी सादडीमें तो भयो भयो भयो था.

सहायक; सुत्रधारजि, सुरक्शा की जीप, हिमालयन ब्लन्डर वैगेरे वैगेरे सब क्या है?

सुत्रधारः ये सब ढोंग्रेस के कौभान्ड और मूर्खता की मिसाले हैं. ढोंग्रेसके सुरक्शा मंत्री ने सुरक्शा दलोंके लिये फोरेनसे जीपोंका ओर्डर दीया था. लेकिन एक भी जीप चली नही थी. चिन का आक्रमण हुआ तो हमारे जवानोंके पास ठंडीसे बचने के लिए कपडे नहीं थे. काश्मीरमें जो कोइ आर्थिक मदद करते थे वो सब गायब हो जाती थी, चीनके आक्रमणके समय लोगोंसे मदद मांगी गई तो लोगोंने अपने गहने तक देदिए. वे गहनोंका कोइ अतापता नही और हिसाब नही. जब छोटी सादडीसे कुछ गहने सीएमसे घरसे मिले तो ढोंग्रेसी सीएमने बोला कि, मेरी मां वेश्या थी तो उसके पास तो गहने खूब ही आते थे. फोडर मशीन एक एरकन्डीशन मशीन है होता है, जो करोड रुपयोंका आता है. ऐसे कई सारे मशीन विदेशसे मंगवाये गये. वे बर्फिले प्रदेशमें उअसके अंदर घास उगाइ जाती हैं.

सहायकः लेकिन भारतमें तो ज्यादातर जगहोंमे तो बर्फ पडती ही नहि है, और जहां भी पडती है, वो तो हिमालयकी पहाडीयोंमे पडती है वो भी दो तीन महिने ही ज्यादासे ज्यादा. अच्छा तो उस मशीनोंका क्या हुआ?

सुत्रधार; कोइ अतापता नहीं

भ्रष्टाचार;  हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचारहूं ….. ,  

बोलो मैं आपकी सेवामें हूं …. मैं आपकी सेवामें हूं …. इलेक्सन आया है तो मैं आपकी सेवामें आया हूं …. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं अर्जुनकी लोटरीमें हूं, स्टेट बेंक नगरवाला में हूं, कुवेतकी ओइल के आयातमें हूं, मै जनताकार में भयो भयो हूं.

सहयकः सुत्रधारजी, ये लोटरी, ये नगरवाला, ओएल की आयात …  जनताकार ये सब क्या है?

सुत्रधारः ढोंग्रेसके मंत्रीजीने एक लोटरी निकाली थी, उसका हिसाब गायब. ढोंग्रेसके प्रधान मंत्री का नगरवाला नामका एक सिक्योरीटी ओफिसरथा. कहेते है कि, ईन्दीराजीकी आवाजसे उअसने देहली की स्टेट बेंकमें फोन कीया, कि, मेरे आदमीको ६० लाख रुपया दे दो. फिर नगर वालाजी वो पैसे ले लियेफिर उसके सामने केस २४ घन्टोमें चल गया. उसको जेलमें डाल दिया. पार्लामेंटमें इस बात पर बडा हंगामा हूआ. एक इन्स्पेक्टने जांच शुरु की. वो भी मर गया और नगरवाला भी जेलमें ही मर गया. बडी मजेकी बात तो यह है कि, प्रधानमंत्रीको कोर्टमें बयनके लिये बुलाया तक नहीं गई जो कायादाके हिसाबसे जरुरी था.

सहायक; ये जनताकार क्याहै?

सुत्रधारः १९५०का, भरतवर्षका एक सपना था कि, भारतमें ५०००/- रुपयेमें बिक सके ऐसी एक कार बनाइ जाय जिसे आम जनता उसका उपयोग कर सके.

सहायकः ५००० रुपयेमें कभी कार बन सकती है?

सुत्रधार; यह तो  १९५० की बात है. उस जमाने के ५००० रुपये तो आजके  लाख रुपये बरबर है

सहायकः तो उसका क्या हुआ? वह कार नही बनी?

सुत्रधारः बनाने दो तो बने ने? मुख्य मंत्री ने सोचा मेरा पोता बडा होगा और वही बनाएगा. दुसरा कोइ क्यूं बनावे

सहायकः फिर क्या हुआ?

सुत्रधारः अरे अभी ये नाटक देखो. धीरे धीरे सब पता चलेगा.

 

भ्रष्टाचार;  हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचारहूं ….. ,

            मैं भ्रष्टाचारहूं ….. इलेक्सन आया है तो मैं आपकी सेवामें आया हूंइलेक्सन आया है तो मैं आपकी सेवामें आया हूंइलेक्सन आया है तो मैं आपकी सेवामें आया हूं

भ्रष्टाचार बीचमें कूर्सी लगाके बैठता है. (कूर्सीके नीचे कूछ कागजके बंडल रख्खे जाते है) 

भ्रष्टाचार; चमचे ….. चमचे …. चमचे …. चमचे …..  साले कहां गए सब चमचे …… चमचे …. चमचे ….. चमचे ….  चमचे ……

अरे एल्युमिनियमके चमचे एल्युमिनियम के चमचे …. कहां गया तू ? अरे एल्युमिनियमके चमचे एल्युमिनियम के चमचे …. कहां गया तू ? अरे एल्युमिनियमके चमचे एल्युमिनियम के चमचे …. कहां गया तू ?

अरे स्टेइनलेस स्टील के चमचे …..  स्टेइनलेस स्टीलके चमचे …..  अरे स्टेइनलेस स्टील के चमचे …..  स्टेइनलेस स्टीलके चमचे ….. अरे स्टेइनलेस स्टील के चमचे …..  स्टेइनलेस स्टीलके चमचे ….. कहां गया तू? अरे स्टेइनलेस स्टील के चमचे …..  स्टेइनलेस स्टीलके चमचे …..  अरे स्टेइनलेस स्टील के चमचे …..  स्टेइनलेस स्टीलके चमचे ….. अरे स्टेइनलेस स्टील के चमचे …..  स्टेइनलेस स्टीलके चमचे ….. कहां गया तू?

अरे चांदीके चमचे ….. चांदीके चमचे ….. चांदीके चमचे …. अरे चांदीके चमचे ….. चांदीके चमचे ….. चांदीके चमचेअरे चांदीके चमचे ….. चांदीके चमचे ….. चांदीके चमचेकहां है तू ….

अरे सोने के चमचे …. सोने के चमचे ….. अरे सोने के चमचे …. सोने के चमचे ….. अरे सोने के चमचे …. सोने के चमचे ….. कहां सो गया है तू ?

अबे प्लेटीनमके चमचे….. प्लेटीनमके चमचे ….. अबे प्लेटीनमके चमचे….. प्लेटीनमके चमचे ….. अबे साले सब चमचे कहां गए ….

एक पात्र जिसने चमचेकी टोपी लगाई है जिसमें पीछे प्लेटीनम लिखाहुआ होताहै वो आगे आता है ….

चमचाः जि हजूर मैं तो यहां पर ही हुं जि हजूर मै आपको छोडके कैसे जा सकता हूं? हजूर आप फरमाइएमै आपकी क्या सेवा कर सकता हूं

सुत्रधार (जनतासे); ये तो इसका बंधवा है …. बंधवा गुलाम हैवो कैसे जा सकता है? ही …. ही …. ही ….

 भ्रष्टाचारः देखो… पता करो… कोई मुलाकाती है?

चमचा (आवाज लगाता है); अबे जनता कोइ है ? कोइ है? … पचास पचास सालोंसे आपकी सेवामें व्यस्त रहे है,और आप गरीबोंके गरीब पूरखोंकी सेवा और अब आप गरोबोंकी सेवा और बादमे आपके गरिब संतानोंकी सेवा का करना जिन्होने अपना परम पारिवारिक परंपरागत कर्तव्य समजा है ये महा कोंग्रेसी महामाया पार्टी आज आपके द्वारोकों पवित्र करने आई है. जो कोइ भी समस्या हो सामने लाइ जाए.

जनता (जिसके कपडे तुटे फुटे है भ्रष्टा चारके पैरोको पकड लेता हैमालिक बचाओ, मुझे बचाओ, मालिक मुझे बचालो, जल्दी बचालो…. मालिक बचाओ, मुझे बचाओ, मालिक मुझे बचालो, जल्दी बचालो…. मालिक बचाओ, मुझे बचाओ, मालिक मुझे बचालो, जल्दी बचालो…. मैं और मेरा परिवार भूखा मररहा है. आप कुछ करो …. मालिक आप कुछ करोहमे रोटी दो, हमारे पास रोटी नहि हैहमें रोटी दो. हमारे पास रोटी नही है. मालिक हमारे पास रोटी नही हैमालिक हमारे पास रोटी नही हैमालिक हमारे पास रोटी नही हैमालिक हमारे पास रोटी नही है

चमचाः अरे अबे अरे अबे जरा पीछे हठपीछे हठ…  अरे अबे अरे अबे जरा पीछे हठपीछे हठपीछे हठपीछे हठ

भ्रष्ट्राचारः ठीक है … ठीक हैइसमे क्या बडी बात है ….रोटी नहीं है तो बदाम खाओ, पीस्ता खाओ, बरफि खाओ, मलाइ खाओ, पेडे खाओ, रसमलाइ खाओ, और ऐसे शराब पीके मौज करो.. देखो हमने कभीसे दारु बंदी हटा दी हैअभी तो हमने विदेशी दारु की भि छुट्टी दे रख्खी हैअबे चमचेइसको जरा दारु दोदेखो हमारी पार्टी महात्मा गांधीकी पार्टी है, हम तूम गरीबोकी सेवा करने से कभी पीछे नही हटेंगे. हम तुम गरीबोकी सेवा करनेको कृतनिश्चयी है. हमारे संतान भी गरीबोंकी सेवा करते ही रहेंगे. हमारे पौत्र भी गरीबोंकी सेवा करते ही रहेंगे, हमारे सभी पौत्र प्र-पौत्र और उनके भी प्रपौत्र सब यावत चंन्द्र दिवाकरौ आप गरीबोंकी सेवा करते ही रहेंगे  सेवा करते ही रहेंगे  सेवा करते ही रहेंगे  

(भ्रष्टाचार दारु पीते पीते सो जाता है)

चमचाः गरीबो अमर रहोगरीबो अमर रहोगरीबो अमर रहोगरीबो अमर रहोगरीबो अमर रहो… (गरीबसे बोलता है) अभी तूम बाद मे आना. अभी मालीक थक गए है, और वे शोच रहे है. उनको दिस्टर्ब करना नही..भ्ा

भ्रष्टाचार (थोडी देरके बाद जगता है और फिर घूमने लगता है); हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचारहूं ….. , हा….हा….  हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचार हूं ….. हा….हा…. हा….हा….हामैं भ्रष्टाचारहूं ….. ,  मैं भ्रष्टाचारहूं ….. इलेक्सन आया है तो मैं आपकी सेवामें आया हूंइलेक्सन आया है तो मैं आपकी सेवामें आया हूंइलेक्सन आया है तो मैं आपकी सेवामें आया हूं.

चमचाः मालिक आपसे एक युवाक मिलना चाहता है.

भ्रष्टाचारः बूलाओ.

युवक आता है और बोलता हैः सर मुझे काम चाहिए. मैं बेकार हूं.

भ्रष्टाचारः देख बे चमचे, मेरी कुर्सीके नीचे कुछ  होगा. उसको दे दे.

चमचा कुर्सीके नीचे से एक भूंगळ निकालता है. चमचा युवकको देता है. युवक उसको प्रेक्षकोंके सामने खोलता है. उसमे लिखा होता है.

सर्वोदयवाद जिन्दाबाद. चमचा उसके और साथीयोंके साथ पांच दफा उंची आवाज से बोलता है  “सर्वोदयवाद जिन्दाबाद”

युवक कुछ निराशा दिखाता है.

भ्रष्टाचारः उसको एक दुसरा दे दे. मेरी कुर्सीके नीचे कुछ  होगा. उसको दे दे.

चमचा कुर्सीके नीचे से एक भूंगळ निकालता है. चमचा युवकको देता है. युवक उसको प्रेक्षकोंके सामने खोलता है. उसमे लिखा होता है.

समाजवाद जिन्दाबाद. चमचा उसके और साथीयोंके साथ पांच दफा उंची आवाज से बोलता है  “समाजवाद जिन्दाबाद”

 

युवक फिरभी कुछ निराशा दिखाता है.

भ्रष्टाचारः उसको एक और दुसरा दे दे. मेरी कुर्सीके नीचे कुछ  होगा. उसको दे दे.

चमचा कुर्सीके नीचे से एक भूंगळ निकालता है. चमचा युवकको देता है. युवक उसको प्रेक्षकोंके सामने खोलता है. उसमे लिखा होता है.

लोकशाही समाजवाद जिन्दाबाद. चमचा उसके और साथीयोंके साथ पांच दफा उंची आवाज से बोलता है  “लोकशाही समाजवाद जिन्दाबाद”

 

युवक फिरभी कुछ निराशा दिखाता है.

भ्रष्टाचारः उसको एक और दुसरा दे दे. मेरी कुर्सीके नीचे कुछ  होगा. उसको दे दे.

चमचा कुर्सीके नीचे से एक भूंगळ निकालता है. चमचा युवकको देता है. युवक उसको प्रेक्षकोंके सामने खोलता है. उसमे लिखा होता है.

ज्यादा पेड लगाओ, पानी बचाओ. चमचा उसके और साथीयोंके साथ पांच दफा उंची आवाज से बोलता है  “ज्यादा पेड लगाओ, पानी बचाओ”

युवक निराश हो जाता है.

चमचाः मालिकि इस युवकको तो अभी भी कुछ समझाइ देता नही है. क्या करेंगे?

 

 

भ्रष्टाचारः उसको एक और दुसरा दे दे. मेरी कुर्सीके नीचे कुछ  होगा. उसको दे दे. अबकी बार कुछ अच्छा होगा.

चमचा कुर्सीके नीचे से एक भूंगळ निकालता है. चमचा युवकको देता है. युवक उसको प्रेक्षकोंके सामने खोलता है. उसमे लिखा होता है. गरीबी हटाओ.. अबकी हम आये हैं नई रोशनी लाये हैं. चमचा उसके और साथीयोंके साथ पांच दफा उंची आवाज से बोलता है  “गरीबी हटाओ.. अबकी हम आये हैं नई रोशनी लाये हैं.”

युवक निराश हो जाता है. चला जाता है.

चमचा; मालिक यह तो चला गया.

भ्रष्टाचारः जाने दो. इतना समझाया लेकिन समझता नहीं है.

चमचा; पागल था नहीं तो और क्या?

चमचा थोडा घुमके आता है. और बोलता है. मालिक आपसे एक नवयुवक मिलना चाहता है. मंत्रीश्रीका सुपूत्र है.

एक शुटेड बुटेड लडका आता है.

युवकः सर, मुझे एक फैक्टरी डालनी है. परमिट चाहीये.

चमचाः कौनसी फैक्टरी डालनी है?

युवकः मुझे “फा इ व इन वन” की फेक्टरी डालनी है.

चमचाः ये फैव इन वन क्या हो ता है?

यवकः फाइव इन वन मतलब एक में पांच

चमचाः मतलब?

युवकः रेडियो, टेप रेकोर्डर, फोन, फोटो केमेरा और टीवी सब फेसिलिटी एक में ऐसा युनिट मै बनाना चाहता हूं

चमचाः इससे क्या फायदा? इससे तो किमत बढ जायेगी.

युवकः अरे ऐसा नहीं है और हम होने भी नहीं देंगे.

चमचाः वो कैसे?

युवकः वह आपको कहां देखन है? आप सिर्फ हमें लायसन्स दे दिजिये और लोनके लिए सिफारीस कर दिजिये.

भ्रष्टाचारः कैंची चलाके बोलता है और हमारा?

युवकः यह कोई कहने की बात है? आखीर मैं मंत्रीका पूत्र हुं

चमचाः लेकिन तुम्हारे पास कोइ डीग्री, सर्टीकफीकेट, अनुभव…

युवकः है न… मेरे पास इलेक्ट्रोनिक इक्वीपमेंट ओपरेशनल नोलेज है.

चमचा; मतबलब?

युवकः यह जो फा इ व इन वन है वह विजाणु उपकरन है मतलब कि, इलेक्ट्रोनीक इक्वीपमेंट. उसको चलाना मुझे आता है. मतलब ओपरेशनल ग्यान मुझे है.

ऐसा सर्टीफिकेट मैं ला दुंगा. आपको तो सर्टीफिकेट ही चाहियेना?

भ्रष्टाचारः अरे चमचेजी, उसको परमीट हर हालतमें देना है. और लोन भी दिलवाना है. इसिलीये तो हमने बेंकोका राष्ट्रीयकरण कीया है?

चमचाः अगर यह लडका फा इ व इन वन बना नहीं पाया तो?

भ्रष्टाचारः तो हम फेक्टरीको आग लगवा देंगे और बोलेंगे सब कुछ जल गया. मशीनरी जल गयी और हिसाब किताब भी जल गये.

फिर गर हंगामा हुआ तो एक कमिटी बैठा देंगे. कमिटी कमिटी का काम करेगी और हम इसका राष्ट्रीयकरण कर देंगे.

चमचाः जैसे “जनता कार मारुती” का कीया था वैसा?

भ्रष्टाचारः ठीक वैसा ही.

सुत्रधार (शायकको); अब आयी बात समझमें? आयी न.

सहायकः बिलकुल समझमे आ गई… बात  बिलकुल समझमे आ गई… बात  बिलकुल समझमे आ गई…  

चमचा (युवकसे) जा… तुम्हारा काम हो जायेगा. (युवक खुश होते होते शीटी बजाता बजाता चला जाता है)

भ्रष्टाचारः अब और कोइ है?

एक आदमी आता है.

चमचाः बोलो आपको क्या काम है?

आदमीः मुझे महान बनना है, पैसे कमाने है और आपको मदद करना है?

चमचाः जब तुम्हे हमे मदद भी करना है तो यह काम तो आसान है.

भ्रष्टाचारः तुम क्या क्या कर सकते हो.

आदमीः मै सब कुछ कर सकता हूं. मैं कुस्ति कर सकता हूं, मारफाड कर सकता हूं. दंगा फिसाद कर सकता हुं, करवा सकता हूं, चोरी, डकैती, खून खराबा कर सकता हं. लेकिन

मुझे आपकी मदद चाहिये. हमारी रक्शा आप किजिए. 

भ्रष्टाचारः अरे भाई, तुम जैसे लोगोंकी तो हमे जरुरत पडती ही रहेती है. लेकिन तुम्हारा प्रोब्लेम क्या है?

आदमीः मेरा प्रोब्लेम यह है कि, अगर मै ये सब चिजें करु तो महान नहीं कहेला सकता.

भ्रष्टाचारः देखो, तुम खुद न करो जबतक नौबत न आवे तुम खुद पर. … तुम दुसरोंसे करवाओ. और महान बनने के लिये.. यानी कि नाम कमाने के लिये

साधु बाबा बन जाओ. पैसा कमाके और हमें मदद करते रहो. तुम भी हमें मदद करो धिरेन्द्र ब्रह्मचारीकी तरह, हम भी तुम्हें मदद करेंगे

आदमीः वो कैसे?

पहेलेतो तुम बडे महानुभावोंकी खिलाफ बोलो जो मर गये हैं. वे जवाब देनेको तो आयेंगे नहीं.

आदमीः क्या मैं विवेकानन्द की खिलाफ बोलूं?

भ्रष्टाचारः नहिं नहीं, नहीं नहीं.. अभी साले कुछलोग ऐसे है जो समाचार पत्रोमें उसके खिलाफ छापेंगे नहीं, तुम्हें बहोत पढना पडेगा उनके खिलाफ

बोलनेके लीये.

आदमी; तो क्या मैं रामचन्द्रजि और कृष्णभगवानके खिलाफ बोलुं?

भ्रष्टाचारः उनको तुम साइडमें रखो. मौका मिलने पर बोललेना. करुनानिधिकी तरह.

आदमीः तो मैं क्या करूं?

भ्रष्टाचारः महान तो हम तुम्हें बना ही देंगे. फिल्हाल तुम बिजेपी शासित रज्योंमें जाओ और वहां एक दुसरोंको झगडाओ.

हमतुम्हे सूचना देते रहेंगे.

फसादीलोग आते हैं और गाते हैं.

कोंग्रेस बोलती है अपने साथीयों के साथ्

 

आओ आवो यहां सब आवो,

गुन्डे आवो, लफंगे आवो,

चोर सब आवो, डकैती आवो,

जूठे आवो, लबाडी आवो,

गद्दारों, घुसणखोरो आवो,

मौकापरस्ती लालची आवो,

काले पैसे वाले सब आवो,

मदद हमारी करने आवो,

झगडा झगडी खूब करावो,

मारा मारी खूब करावो,

गरीबको अमीरसे टकरावो,

गांवो से शहरोंको टकरावो,

छूत अछूतका भेद बढावो,

उनको एक दूसरेसे टकरावो,

ग्यातीयोंका संमेलन योजो

एक ग्यातीसे दूसरीको टकरावो,

और बोलो, तिलक तराजु और तलवार

उसको मारो जुते चार,

दिनमें बोलो महात्माजीका नाम

रातमे करलो सुरा पान,

मूहसे बोलो अहिंसाकी बात,

चूपकेसे करलो काम तमाम

जरुर पडे इमर्जन्सी लाओ,

पूलीस तन्त्र तो है हमारा,

मिडिया को कबजेमें करलो,

दुरदर्शन तो है हमारा,

और उनसे बुलाते जाओ,

बार बार बुलाते जाओ,

गुन्डोकों हमने पकडा है,

चोरोंको हमने पकडा है

(सुत्रधार सहायकको बोलता हैः उनको किसिको पकडने का नहीं, सिर्फ बात ही फैलाने का)

करचोरोंको हमने पकडा है

काला बजारीको हमने पकडा है

(और पैसे लेके छोड देनेका

वो किसिको बताना नहीं)

येही है तो धर्म हमारा,

यही इमान हमारा है

अर्ध शतक सेयानी पांच दशकसे करते आये

यही धन्धा हमारा है,

पूरखोंसे हमने शिखा ये

धन्धा हमारा पूराना है,

समझ सको तो बात समझ लो,

यह पैगाम हमारा है

यह भरत वर्ष हमरा है,

जबतक तुम इतिहास भूलोगे (तीन दफा बोलो)  (3 times)

कौभान्ड हमारे जारी रहेंगे,

राज दिया हमको पूरखोने

यह भरतवर्ष हमारा है,

जय हो” हमरी और हमारे

आने वाले बच्चोकोभी,

जय हो हमरे पूरखोंकी भी,

यह नारा हमरा पूराना है,

समझ सको तो बात समझ लो,

यह पंजा  हमारा है,

गरीबोंकी सेवा करने को,

भारतको गरीब हि रखना है,

झोंपड पट्टी भी रखना है,

और बेकारी भी रखना है,

उन्नति भी करनी है पर भी,

पर सिर्फ हमारी करनी है,

समझ सको तो बात समझ लो,

यह पैगाम हमारा है,

यह पंजा  हमारा है,

बेंको का राष्त्रीयकरण करके

पंजा हमने फैलाया था,

युनो और ये ताशकंदमें,

करार सिमलामें हमने ही,

वीर सैनेकोने जो जिता,

वही तो हमने लुटाया है,

देशपडोशी घुसमारुका

वोटबेंक बनाया है,

समझ सको तो बात समझ लो,

ये सब नूख्शे हमारे है,

महेलोंमे भी लूट चलाके

इमरजेंसीको संवारा था,

लाखु पाठक के करोड कया,

हर्शद को हमने चलाया था,

क्वात्रोची और सेंट कीटका,

प्लान भी हमने बनाया था,

तैलगी का जो फर्जी स्टेम्पका,

किस्सा नहीं पूराना है,

फिर भी हमने सत्यम को भी,

बरसो चार संवारा है,

समझ सको तो बात समझ लो,

यह नूश्खे हमारे है,

इसीलिये तो दशकोंसे हमने

कबजेमें भारत रख्खा है,

समझ सको तो बात समझ लो,

यह पंजा  हमारा है,

यह पैगाम हमारा है,

लतिफ, पप्पू, राजन, शर्मा,

दाउद, सकील और भींदराना,

सबको हमने बनाया है,

जरुर पडी जब जब उनको,

तब हमने ही तो,

देश पडोशमें भेजा है,

हमने ही हर गांव शहरमें,

राजा बाबु बनाया है,

समझ सको तो बात समझ लो,

आतंकवाद हमारा है,

ये शासन हमारा है

और ये सियासत हमारी है,

सुत्रधारः देख लिया बंधु, यह है उनकी कमाल. ५० साल पहले भी कहते थे गरीबी हटाओ, और अब भी वही कहते है. ये लोग शासन के काबिल ही नहीं है,

उन्होने खुदकॉ करोडपति और अरबों पति कर लिया है. और गरीब वहींका वहीं रहा, झोपड पट्टीयां भी रही और कठीनाईयां भी रही,

अबये लोग किस मूंहसे बोलते है जय करो.

बाजपेयीजिने जो रफ्तार से नये काम हाथ लिये थे वो भी इन्होने बंद करवादीये या तो रफ्तार कम करवा दी. 

इतना ही नही देश आतंक वादीयोंसे त्रस्त हो गया है, महंगाई बढ गई है और बेकारी बढ रही है,

एक तरफ विकासके कामोंका ढेर है, और ये लोग जबतक एड्वान्समें पैसे मिलते नहीं तबतक करवाते नही है, दुसरी तरफ बेकारी है. ये तो ऐसी बात है कि, दूध बिगड रहा है और दहिकी कमी है. 

बेकारी और विकास के कामोंको जोडना इनलोगोंको आता नहीं है

क्योंकी इनके पास न तो द्रष्टि है न तो निष्ठा है.

इनको सिर्फ खूदकी उन्नति करनी है

तो हम १०००० साल पूराने भारत वर्ष का गौरव स्थापित करना चाहते.  जय हमें भारत माताकी करनी है बोलो

भारत माताकी की जय.

 

 सबलोग साथमें गाते है अपने नोर्मल ड्रेसमें

एक नया इतिहास रचे हम एक नया इतिहास रचे हम

धाराके प्रतिकुल नाव रखें हम एक नया इतिहास रचें हम

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

———————————-

जगहः ३o‘ – ३o-‘ नौटंकी के लिये

सामग्री; ‘ – साइझ का या थोडा बडा टेबल. जिसके उपर तीन व्यक्ति बैठ सके और एक व्यक्ति उसी टेबल के उपर ठाटसे बैसे

कूर्सीयां; तीन 

कागजसे बनी टोपीयां

उसके उपर लिखो;

ढोंग्रेस, फासफुसीया, माफिया, मारफाडीया, नारदीया, ४२०, दाणचोरीया, तोडफोडीया, घुसणखोर, अलेल टप्पु, नादान, चक्रम, लबाडी, नीचकोटी, रिश्वतखोर, पेटु, देशद्रोही, लघु द्रष्टी, बेखबर पत्री,

आयारामा – गयाराम

भारतप्रेमी, देशप्रेमी, कमल, सुसंस्कृत, दूरदर्शी, यूवाशक्ति,

प्लेकार्ड बनावोः ड्राइवर, बेकसीट ड्राइवर, चमचा मंडल,

मजबूत रस्सी २००’

पात्रगण; पुरुषगण = कमसे कम १०

         महिला = कमसे कम २ (महिलाका पात्र पूरुष कर सकते है)

ज्यादासे ज्यादामें कोई मर्यादा नहीं

Read Full Post »

My History is more important than power politics of Nehruvians

My History is more important than power politics of Nehruvians

Why is the CongI not interested in the History of Ayodhya?
  
Yes the post independence history of Nehruvian Congress is worst.
  
That is why the Nehruvian Congress has tried very hard to see that people forget its history. For this reasons its top and dynasty successors asking the people of India to forget history and look ahead for the future.
  
This is mainly because if the people of India forget history of Nehruvian Congress, the Nehruvian Congress can repeat the history. E.g. In 1970 Indira Gandhi had given a slogan “Remove poverty” and the left out CongI leaders thought they themselves are poor hence they removed their own poverty and flooded the accounts in Swiss and other banks. Off course people had forgotten that Nehru had given the same slogan in other wordings in 1952.
  
Now again in 2008 the dynasty successor asked people of India to forget history and gave a slogan of “Remove poverty”. It is the Nehruvian culture to give infructuous slogans all the time and fool the common mass, which they have kept willfully poor and illiterate.
OK at the moment this is not our topic.
 
Our topic is as to why the Nehruvian Congress asks us to forget the Indian history as a whole?
 
Not clear?
 
It is only the way of handling the issue of Ayodhya by the Nehruvian Congress.
 
Why are there the archeology department and a minister thereof?
What is there duty?
For what are they there?
Are they paid for taking rest and not to apply their mind?
Are they paid for some routine maintenance of few selected structures of heritage and to neglect others unless a big hue and cry made against their negligence and they are forced to act otherwise they would lose of power?
 
In fact the ministry of archeology has very wide functions and duties. But it does not like to apply its mind and does not like to act unless the Nehruvian dynasty leader presses them to act. What can be done if a matter is beyond the caliber of the dynasty leader?
These Nehruvian dynasty leaders need consultants who either is from cross border (USSR) or some leaders of vote banks. The latter have their own limitations and vested interest.
 
Now let us come to the point.
 
What was the duty of CongI at least when the structure of the Mosque in Ayodhya was demolished?
 
It is on recorded history that it is the traditional culture of the rulers belonged to the herds of Christian and Muslim religions to demolish the cultural structures especially the places of devotion of the people whom they conquered.
 
Christians especially of western world have discontinued this tradition. But Muslims still maintain the tradition. This cultural tradition had been articulated in Afghanistan. Some Hindus had also articulated this in Bangladesh, Pakistan and Kashmir by Muslims on the name of reaction of the demolition of a Mosque in Ayodhya by some Hindus. There is no end to the reaction of Muslims fanatics in the world. They do not need even a reason for reaction.
 
What was the issue in Ayodhya?
 
A case was pending in a court of law where one party was Hindu and the other party was Muslim had a claim on a same property.
 
After demolition of the Mosque, the court asked government to acquire the place and to excavate the site as to know what existed under the ground of the structure of Mosque.
Now you must have a look at the site. The vast area itself is a high level area. Further the land of the Mosque itself on a significantly high Plateau.
 
It is a matter of common sense that there must exist something archeological interest.
 
It is a well known dispute whether the character of Rama was a myth or historical. Rama lived in Ayodhya as per the epic. Off course according to Nehruvian dynasty lead Congress and some western historians, Rama merely a fictiaous character, and thereby it was a very good opportunity for this Maculae’s devotees to prove themselves pious and lovers of Historical truths.
 
Some how the court of law had given the instructions to carry out excavation beneath the mosque. Viz. approximately 30feet by 40 feet i.e. 1200 square feet that had been occupied by the mosque.
 
The team of archeological excavation found a lot small and big items of archeological interest.  It was the duty of the ministry of archeology to give instructions to carry out wider and extensive excavation to try to find out likely more archeological structures. This ministry could have done this of its own, as this was its duty to put efforts to unearth the archeological evidences of Indian history.
 
Since the existence of archeological evidence had been proved, the whole of the area or even whole of Ayodhya with land covered within 8 kilometers of radius, must have been acquired by the government. No body’s claim on that place can be entertained once the site becomes archeological interest.
 
But Nehruvian Congress wants to divide people by religion. The Ayodhya issue has been allowed to continue as an issue related with religion instead of being historical evidence.
Since all the coverage is being given with a communal color, the Nehruvian Congress is trying very hard to keep the fear alive of communal riots.
 
In fact neither Hindus nor the local Indian Muslims (with minor exceptions who support cross border terrorists) are interested in riots.
 
The cross border terrorists only are interested in making people of India unrest.
 
These cross border terrorists have never reacted suddenly. They use to survey the target. Then they plan for the attack. Then they prepare gangs and then execute the plan.
CongI and its intelligence must be aware of this tradition. Inspite of this CongI is making big show of its security arrangement. CongI has generated a paper tiger and it has presented it as a real tiger.
 
Consequent to the Court’s judgement nothing would happen but CongI would say that by its security arrangement the tiger could not harm the people.
This is called politics in joint venture by Communists & Gobbles.
 

Read Full Post »

નહેરુવીયનોને અયોધ્યા ચૂકાદાની જરુર છે ખરી?
 
શું વાત છે? અને શું સમસ્યા છે અને વાસ્તવમાં શું છૂપાવાય છે?
 
વાત કંઈક આવી છે:
ટીમ્બા ઉપર એક મસ્જીદ હતી.
તે જમીનની માલિકી ઉપર બે દાવેદાર થયા.
ઝગડો કોર્ટમાં ગયો.
તે પછી અમુક લોકોએ તે મસ્જીદને તોડી પાડી.
તે પછી ધમાલ થઈ,
સરકારે તે જમીનનો કબજો લીધો,
સરકારે ખોદકામ કરાવ્યું.
 
અવશેષો મળ્યા
ખોદકામ કરવાથી તેની નીચે જુનું બાંધકામ એટલે કે ત્યાં અમુક પૂરાતત્વ અવશેષો મળ્યા.
આ અવશેષો પૂરાતત્વવેત્તાઓએ ચકાસ્યા હશે તેવું આપણે માનીએ,
 
હવે જો મસ્જીદ પોતે ૫૦૦ વર્ષ જુની હોય તો તેની નીચેના અવશેષો ૫૦૦ વર્ષથી વધુ જુના હોય જ.
 
પૂરાતત્વ અવશેષો અને તે જગ્યાની માલિકી કોની હોઈ શકે?
 
આ અવશેષો ક્યાં સુધી ફેલાએલા હોઈ શકે?
 
તમે મસ્જીદનો ફોટો જુઓ. મસ્જીદ એક મોટા ટીંબા ઉપર છે. તેટલું જ નહીં, ટીબાની આસપાસની જમીન પણ એક વિશાળ ઊંચાણવાળી જગ્યા ઉપર છે.
 
આ બધી જ જગ્યા જો ખોદવામાં આવે તો અતિ વિશાળ પ્રાચીન બાંધકામના અવશેષો મળી શકે છે.
 
પ્રાચીન અવશેષો વિષે વિચારવાની અને મેળવવાની જવાબદારી કોની છે?
 
અલબત્ત આ જવાબદારી સરકારની જ છે.
 
જો આ ઐતિહાસિક અન્વેષણની જવાબદારી સરકારની હોય તો સરકારે તે જમીન નો કબજો લઈ જ લેવો જોઇએ. અને તેનું પૂરાતત્વ વિભાગે સંપૂર્ણરીતે અને વિસ્તૃત ખોદકામ કરવું જોઇએ.
 
મહત્વનું શું છે?
 
ભારતીય ઇતિહાસ અને ભારતીય અવશેષો મહત્વના છે કે જમીનની માલીકી?
 
વાસ્તવમાં ન્યાયની અદાલતે આમાં માલિકી વિષે નિર્ણય લેવાની જરુર જ નથી.
 
ન્યાયાલયે આદેશ આપવાની જરુર છે. આદેશ આપ્યા વગર આ કોંગી સરકાર જે નીંભર છે તે પોતાની ફરજ બજાવવામાં માનતી જ નથી. આવા કોંગી કલ્ચરના બેસુમાર દ્રષ્ટાંતો છે.
 
પૂરાતત્વના અવશેષો જ્યાં ક્યાંય પણ હોઇ શકે તેની તપાસ કરવાની અને જ્યાં ક્યાંય પણ હોય તે જગ્યાઓને ખોદવાની અને તે અવશેષો ખૂલ્લા કરવાની કે મેળવવાની, પ્રદર્ષિત કરવાની અને સાચવવાની જવાબદારી સરકારની છે.
 
કહેવાતી બાબરી મસ્જીદની નીચે અવશેષો નોકળ્યા છે તે પૂરાતત્વના અવશેષો જ હોઈ શકે તેમાં શંકાને સ્થાન નથી. ત્યાં રહેલા જુના સ્ટ્રક્ચરને વધુ ખોદીને ખુલ્લું કરવું જોઇએ. લોકહિત અને સંસ્કૃતિની ઓળખ માટે આ જરુરી છે.
 
સરકાર પાર્ટી કેમ ન બની?
 
કોંગી સરકાર શામાટે મૌન સેવે છે તેના કારણોની જનતાને ખબર નથી. કોંગી દરેક વાતમાં વૉટ બેંકના પરિપેક્ષ્યમાં વિચારે છે અને તેથી દેશને પારાવાર આર્થિક સામાજીક અને સાંસ્કૃતિક નુકશાન થાય છે અને થયું છે.દેશમાં કોમી એકતા જોખમાય છે.
કોંગીએ દેશના હિતમાં વિચારવું જોઇએ.
 
અયોધ્યાનો કબજો સંપૂર્ણરીતે સરકારે લઈ લેવો જોઇએ. અયોધ્યામાં અનેક ટીંબાઓ છે અને તેની નીચે પૂરાતત્વના અવશેષો હોવાની પારવિનાની શક્યતાઓ છે. આ વાતને અવગણી ન શકાય. પૂરાતત્વના અવશેષોને ઢાંકવા એ  ઐતિહાસિક સત્યને ઢાંકવા બરાબર છે.
 
૩૦ફુટ બાય ૪૦ ફુટ ની જગ્યાને ખોદવાથી પૂર્ણ વિરામ આવી ગયું છે એમ જો સરકાર માનતી હોય તો તે એક જુઠાણું અને છેતરપીન્ડી છે.
 
આખા ટીંબાને દૂર સુદૂર સુધી ખોદી નાખવો જોઇએ. આમાં કોઇને વાંધો હોઈ ન શકે. મસ્જિદ તો તૂટી જ ગઈ છે. અને નીચે હિન્દુ સ્ટ્રક્ચર નીકળ્યું છે. એથી મસ્જીદ તે જ જગ્યાએ બાંધવાનો પ્રશ્ન ઉભો થતો નથી.
 
પૂરાતત્વખાતું વધુ ખોદકામ કરે તેમાં હિન્દુ સંસ્કૃતિના ગૌરવશાળી હિન્દુઓ વાંધો ઉઠાવી ન જ શકે. જે હિન્દુઓ વાંધો ઉઠાવશે તેઓ બદનામ થશે.
 
ભારતમાં ઠેર ઠેર ટીંબાઓ અને પ્રાચીન અવશેષો ફેલાએલા છે. કોંગી સરકારોઓ તેમાં ગુન્હાહિત બેદરકારીઓ પ્રદર્ષિત કરી છે. અયોધ્યાનો પ્રશ્ન સંશોધનાત્મક રીતે વધુ ઉત્ખનન કરી હલ કરવો એ એક સુલભ્ય અવસર છે.
 
નહેરુવીયનોને વિખવાદ પ્રિય છેઃ
 
પણ તમે લખી રાખો, કોંગી ને દેશના ગૌરવ કરતાં સત્તા, સંપત્તિ અને વિખવાદ જ પ્રિય છે.
 
તેને મન દેશ જાય ચુલામાં.
 
કોંગી કલ્ચર એટલે ગુનાઇત બેદરકારી
 
૧૯૪૮માં પાવાગઢના પર્વતની ઉપર આવેલા દુધીયા તળાવના કિનારે રસ્તાની જમણી બાજુએ એક પ્રાચીન અને કોતરણી વાળી મૂર્તિઓ (માતૃકાઓ, યક્ષો, કિન્નરો વિગેરે) અને કોતરણી વાળી સુશોભનો વાળી દિવાલ સહિતના અવશેષો વાળું મંદીર હતું.  ૧૯૫૮ સુધી તે ઠીક ઠીક અસ્તિત્વ ધરાવતું હતું. ૧૯૯૨ સુધીમાં આખા મંદીરના બધા જ અવશેષો ચોરાઈ ગયા. ત્યાં મદિરનું નામો નિશાન નથી. ઓટલાના કોતરીવાળા પત્થરો પણ ચોરાઈ ગયા છે. જે અવશેષો જમીનની ઉપર હતા તેની જ જાળવણી નકરી તે સરકારી ડીપાર્ટમેન્ટ ઉત્ખનન તો કરે જ ક્યાંથી? ભારતીય સંસ્કૃતિની વાત કરવી એ પણ ભગવાકરણી ગુન્હો છે.
 
 
 
શિરીષ દવે
 
ટેગઃ અયોધ્યા, રામ, જન્મભૂમિ, બાબરી મસ્જીદ, પૂરાતત્વ વિભાગ, ટીંબા, ઉત્ખનન, ઐતિહાસિક સમૃદ્ધિ, કોંગીની ગુનાઇત બેદરકારી
 
ચમત્કૃતિઃ (ગુસ્તાખી માફ)
 
પણ એમ એમ એસ વિષે શું છે?
ફોઈબાને મુછો હોય તો કાકા જ કહેવાય ને!!
પણ અહીં તો મૂંછો જ નહીં દાઢી પણ છે … તો પણ ફોઈબા જ … તેનું શું?

ARE WE WAITING FOR ANOTHER FIGHT FOR INDEPENDANCE?

ARE WE WAITING FOR ANOTHER FIGHT FOR INDEPENDANCE?

Read Full Post »

We have to face it for the dignity of Bharat Mata

We have to face it for the dignity of Bharat Mata

શત્રુ નંબર એક અને શત્રુ નંબર ચાર ની મીલીભગત એટલે કાશ્મિરની સમસ્યા
  
અમદાવાદને એક બેનમૂન મેયર મળેલા. તેમનું નામ હતું કૃષ્ણવદનભાઈ જોષી.
  
તેમને સર્વોદયવાદી કહેવા કે કોંગ્રેસી તેની મને અવઢવ રહેતી. કોંગ્રેસી એટલે સંસ્થા કોંગ્રેસી. કારણકે તે વખતે અમુક વખત પછી બે કોંગ્રેસ થઈ ગયેલી. એક કોંગ્રેસ (ઈન્દીરા) અને બીજી કોંગ્રેસ (સંસ્થા).
  
મૂળ કોંગ્રેસ પક્ષની કારોબારીમાં ઈન્દીરા ગાંધીની બહુમતી ન હતી તેથી તેણે પોતાની અલગ કોંગ્રેસ કરેલી.
  
જો આજે મનમોહનસિંહને સોનીયા ગાંધીની ગેંગના કન્ટ્રોલમાં ન રહેવું હોય તો તેઓ પોતાનો અલગ પક્ષ સ્થાપે તો તેમના પક્ષને કોંગ્રેસ (શાસક) પક્ષ alias Congress (R) અથવા કોંગ્રેસ (રુલીંગ) તરીકે ઓળખી શકાય. અલબત્ત તેમને સત્તાલાલચુ કોંગી એમપી ઓનો બહુમતિ સપોર્ટ હોવો જોઇએ. વો દિન કહાં જબ મીયાંકે પાંવમે જુતી.
  
પણ આપણી વાત જુદી છે.
કૄષ્ણવદનભાઇને હું એક મહાત્મા ગાંધીવાદીના સ્વરુપમાં જોતો. તેમના વિચારોમાં ઘણું ઉંડાણ રહેતું. તેમણે કંઈક આવી વાતો કરેલી …
  
કૄષ્ણવદનભાઇની વાતો:
તમે જો તમારી જીંદગી દરમ્યાન એક વ્યક્તિને સુધારો તો આખી દુનિયા સુધરી જાય.

આ વાત બધા જણે છે. એટલે દરેક સુજ્ઞ વ્યક્તિ કોઈ વ્યક્તિને સુધારવા માટે એક વ્યક્તિની ગોતાગોત કરે છે. આને સુધારું કે પેલાને સુધારું?
પણ બીજાને સુધારવાની યોગ્યાતા કોનામાં છે?

માણસ એની સાવ જ નજીક રહેલી વ્યક્તિ કે જે પોતે જ છે તેને જોતો નથી અને તેને સુધારવાની કેટલી જરુર છે તે જોતો નથી. અને બીજે ફાંફાં મારે છે.
આપણે ચાર દુશ્મનો સાથે લડવાનું છે. અને તેઓ નીચે પ્રમાણે છે.
દુશ્મન નંબર ચાર:

આ દુશ્મન એવો છે કે તમે તે ક્યાં રહે છે તે જાણો છો. તમે તેને મારી નાખી શકો છો. તમારી સામે કોઈ કેસ પણ નહીં ચલાવે. કોઈ તમને કોઈ કશું કહેશે નહીં. તમારો બધા જય જયકાર કરશે અને આદર કરશે.
  
દુશ્મન નંબર ત્રણ:
આ એવો દુશ્મન છે જે ક્યાં છે તે તમે જાણો છો. તમે તેને મારી નાખી શકો છો. પણ તમારે તેને શોધવો પડે. શોધીને પણ તમે તેને સીધે સીધો મારી નાખી ન શકો. તમારે તેની ઉપર કેસ ચલાવવો પડે, તમારે તે દરમ્યાન તેને જીવવાની સગવડ આપવી જોઇએ. તમારે સાબિત કરવું પડે કે તે દુશ્મન છે. તમારે તેને પણ તક આપવી પડે કે તે સાબિત કરી શકે કે તે દુશ્મન છે કે નહીં.
  
દુશ્મન નંબર બે:
આ એવો દુશ્મન છે કે તેને તમારે શોધવો ન પડે. તમે તેને ઓળખો જ છો. તમારે સાબિત કરવાની પણ જરુર નથી કે તે દુશ્મન છે. તમે તેને વિષે ઘણું બધું જાણો છો. પણ તમે તેના ઉપર કેસ ચલાવી શકતા નથી. તેને કશું કરી શકતા નથી. તમારી ઈચ્છા છે પણ તમે લાચાર છો. મારવાની તો વાત જ કયાં રહી! તમે બહુબહુ તો તેને કહી શકો કે ભૈલા હવે બહુ થયું. કદાચ તમે તે પણ કહેવાની હિમત ન કરી શકો.
  
  
દુશ્મન નંબર એક
આ દુશ્મન પણ એવો છે કે તેને તમે સંપૂર્ણ રીતે જાણો છો. તે તમારી સાવ જ નજીક છે. સૌથી વધુ નજીક છે. તમારા ખાસ મિત્રો થી અને સૌ દુશ્મનોથી પણ વધુ તમારી નજીક છે. તમે તેને કંઈ જ કરી શકતા નથી. તમે તેને મારી શકતા નથી, કેસ પણ ચલાવી શકતા નથી અને તેને દંડી શકતા નથી.
  
તો કયો દુશ્મન અઘરો? અને કયો દુશ્મન સહેલો?

જો સહેલાથી અઘરાના ક્રમ માં ગોઠવીએ તો
દુશ્મન નંબર ચાર,
દુશ્મન નંબર ત્રણ,
દુશ્મન નંબર બે,
અને દુશ્મન નંબર એક
એમ ક્રમ બને.
હવે જુઓ આ દુશ્મનો કોણ કોણ છે.
દુશ્મન નંબર ચાર એ ક્રોસ બોર્ડર ઉપર રહેલો દુશ્મન છે, જેને તમે સીધે સીધો મારી શકો છે,

દુશ્મન નંબર ત્રણ એ દેશમાં રહેલા ચોર, લુંટારા,ખૂનીઓ, લાંચીયાઓ અને દાણચોરો છે જેને તમારે શોધવા પડે અને કેસ ચલાવવો પડે,
દુશ્મન નંબર બે માં અસામાજીક પ્રવૃત્તિ કરતા તમારા સગા અને મિત્રો છે, જેને તમારે શોધવાની જરુર નથી પણ તમે તેના ઉપર કેસ ચલાવી શકતા નથી. તમે તેને ફક્ત બંધ બારણે થોડી શિખામણ આપી શકો છો.
  
દુશ્મન નંબર એક જે તમે પોતે જ છો. જેને તમે કશું જ કરી શકતા નથી.
  
  
જો કે તમે દરેક ને ખતમ કરી શકો.
તમે સ્વાર્થને દૂર કરો તો દુશ્મન નંબર એક ખતમ થઈ જાય છે.
મિત્રો અને સગાઓ સુખ માટે છે.
  
મિત્રમ્‌ વિના કુતઃ સુખમ્‌? પણ તમે તમારી સુખની અપેક્ષાનો ત્યાગ કરો તો તમે દુશ્મન નંબર બે ને નિસ્ક્રીય કરી શકો છો. પછી તમને તમારા જેવા જ મિત્રો અને સગાઓનો સાથ મળશે.
  
ત્રીજા નંબરના દુશ્મનને ખતમ કરવા તમારામાં મેનેજરીયલ કુશળતાની જરુર છે.
  
ચોથા નંબરના દુશ્મનને ખતમ કે નિસ્ક્રીય કરવા તમારામાં આત્મવિશ્વાસ, તત્પરતા અને સ્વાવલંબન ની જરુર છે.
  
ચીન
ચીનને તમે દુશ્મન માનો કે ન માનો, તેને તમારી પડી નથી. કારણ કે તે સ્વાવલંબી અને સાક્ષર છે.
  
ભારતમાં બેકારી, નિરક્ષરતા અને ગરીબી છે. તેથી તે સ્વાવલંબી નથી.
  
શાસકોમાં ખાસ કરીને કોંગી અને તેના સાથીઓ જેઓએ દેશનું સુકાન ૫૬ + વર્ષો સુધી સંભાળ્યું અને હજી સંભાળે છે તેઓ વહાલા દવલામાં માને છે એટલે જ લોકોમાં ભેદ ફેલાવી સત્તાનું સુખ ભોગવવું તે તેની પ્રાથમિકતા રહી છે. ત્યાગ તો આવે જ ક્યાંથી? ત્યાગ કર્યા વગર તેને વાલીયા લુંટારામાંથી વાલ્મિકી ઋષિ તરીકે પોતાની જાતને ખપાવવી છે.
 
કાશ્મિર સમસ્યા:
કાશ્મિર સમસ્યામાં આ ચારે દુશ્મનોનો ફાળો છે.સ્વાર્થ, વહાલા દવલાની રાજનીતિ, મેનેજરીયલ સ્કીલનો અભાવ અને અનીતિ સૌનો સંગમ છે.
 
સ્વાતંત્ર્ય ના પ્રથમ દશકામાં એમ કહેવાતું કે કાશ્મિરની સમસ્યા છે ખરી પણ આ સમસ્યા પાકિસ્તાન ઑક્યુપાઈડ કાશ્મિર અંગેની છે. પાકિસ્તાને પોતાના ઑક્યુપાઈડ કાશ્મિરમાંથી પોતાના દળો હઠાવી લેવા જોઇએ અને ત્યાં મુક્ત ચૂંટાણી કરવી જોઇએ.
 
ભારતે મુક્ત ચૂંટણીઓ કરેલી અને તેને કોઇએ દશકાઓ સુધી ચેલેન્જ કરેલી નથી. એટલે ભારતના કાશ્મિરનો તો પ્રશ્ન જ નથી.
 
તમે કોઈ પણ પ્રશ્નને લંબાવો એટલે તે નવા પ્રશ્નોની સમસ્યાઓ ઉભી કરે અથવા લોકો તેનાથી ટેવાઈ જાય. પણ આમાં સામાજીક ચારિત્ર્ય નો જે હ્રાસ થાય છે તે અવનતી તરફ લઈ જાય છે.
કોઈ પણ પ્રદેશનો વિશિષ્ટ દરજ્જો એક વાત છે અને પરમ વિશિષ્ટ દરજ્જો એ બીજી વાત છે.
 
દેશ એક બગીચો
મહાત્મા ગાંધી એ રાજ્યોના વિશિષ્ઠ દરજ્જાની વાત કરેલી અને તેમાં ભાષાવાર પ્રાંત રચનાની વાત કરેલી. દેશ એક બગીચો છે. બગીચામાં જુદીજુદી જાતના રંગ બેરંગી ફુલો હોય. અને તેથી જ દેશ વધુ શોભે. રાજ્યો એ ફુલો છે. અને તેનો રંગ જળવાઈ રહેવો જોઇએ. તેથી ભાષાવાર પ્રાંત રચનાની અને સ્થાનિક વહીવટ માટે જે તે પ્રાંતીય ભાષાની વાત કરેલી.
 
રાજ્ય પણ એક બગીચો
રાજ્ય પણ એક બગીચો છે. તેમાં વચ્ચે વચ્ચે થોડાં બીજા રંગના ફૂલો હોય તો તે બગીચો વધુ સુંદર લાગે અને એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે સંવાદનો અભાવ ન સર્જાય અને દેશ પોતાની સાંસ્કૃતિક એકતાને જાળવી શકે.
 
તેથી ગાંધીજીએ નાગરિકોને ફાવે ત્યાં નોકરી કરવાની અને “ભૂમિપૂત્રો” ના અધિકારોની વાત કરેલી.
 
આ બહુ જરુરી છે જેથી એક રાજ્યની વિશેષતા અને માનવીય અધિકારનો સમન્વય કરી શકાય. એક પેઢી ૧૫ વર્ષની ગણાય અને તમે તે રાજ્યની ભાષા શિખી જાઓ તો તમે તેમનામાં ભળી શકો છો અને તેમના રંગે રંગાઇ જાઓ છો, અને તમે તે જ રાજ્યના થઈ જાઓ છો.
 
પણ જો તમે ત્યાં જઈને તમારું ગ્રુપ બનાવો અને સ્થાનિક પ્રજા ઉપર દબાણની કોશિષ કરો તો તમારો વિરોધ થશે અને પ્રાંતીય સંઘર્ષ પણ ઉભા થશે.
 
સામાન્યરીતે ગુજરાતીઓ, મરાઠીઓ સ્થાનિક ભાષા શીખી જાય છે. તેથી પરપ્રાન્તમાં તેમનો વિરોધ થતો નથી. જોકે નહેરુવીયન કોંગ્રેસે એક સમયે મુંબઈમાં ગુજરાતીઓ અને મરાઠીઓને ઝગડાવવાની કોશિષ કરેલી પણ સામાન્ય રીતે મરાઠીઓ અને ગુજરાતીઓ યુગોથી સલાહ સંપથી રહેતા આવ્યા છે.
 
સમાજ ખેડૂતો, ઉદ્યોગ પતિઓ, કર્મચારીઓ અને પ્રબંધકોનો બનેલો છે. જમીન-માલિકો અને ઉત્પાદકો રોજી અને વપરાશની વસ્તુઓ પૂરી પાડે છે. કર્મચારીઓ જ્યાં નોકરી મળે ત્યાં જાય છે. પ્રબંધકો વિષે પણ એવું જ છે.
 
માલિકોમાં જમીન માલિકો અને ખેડૂતો આવે છે. ખેડૂતો તો સ્થાનિક ભૂમિપૂત્રો હોય છે તેથી પ્રશ્નો ઉભા થતા નથી.
 
ઉદ્યોગ પોતાના રાજ્યમાં સ્થપાય તો રોજી મળશે તેથી કરીને ઉદ્યોગપતિઓનો પણ વિરોધ થતો નથી.
 
કર્મચારીઓ અને પ્રબંધકો સમગ્ર રાજ્યમાં વેરાએલા હોય છે અને તેમની સંખ્યા પણ ઘણી જ હોય છે.
 
 
જો સ્થાનિક લોકોને આમાં અવગણવામાં આવે તો વિગ્રહ થાય જ. તેથી જ સ્થાનિક લોકો પોતાને રોજગારીમાં ૮૦ ટકા પ્રાધાન્ય આપવાની વાત કરે છે. અને તે યોગ્ય પણ છે.
 
 

કાશ્મિરમાં પરમ વિશિષ્ઠ દરજ્જો અક્ષમ્ય છે
કોંગી નેતાગીરીએ કાશ્મિરમાં પરમ વિશિષ્ઠ દરજ્જો ઉભો કરી તેને દેશના પ્રવાહથી અલિપ્ત કર્યો તે અક્ષમ્ય છે.
બહારના પ્રાંતનો વ્યક્તિ ત્યાં સંપત્તિ ખરીદી ન શકે તો વિકાસ ક્યાંથી થાય? અને સાચા અર્થમાં તે રાજ્ય બગીચો કેવીરીતે બની શકે?
 
કાશ્મીરની કોંગી નેતાગીરી, પોતાના સ્વાર્થને અકબંધ રાખવા માગતી હતી.
 
નહેરુએ કાશ્મિરી બ્રાહ્મણોને વિદેશ ખાતામાં પૂષ્કળ નોકરીઓ અપાવી. તેઓ ભણેલા હોવાથી કાશ્મિરની સરકારી નોકરીઓમાં પણ તેમનું પ્રભૂત્વ હતું.
 
જુના મુસ્લિમ શાસકો, અભણ ગરીબ પ્રજાને મુસ્લિમ કરી શકેલા તેથી ભણેલાઓમાં બ્રાહ્મણો ઠીક ઠીક બાકી રહેલા. સરકારી નોકરીઓથી દી વળતો નથી. તેને માટે ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો માટે માળખાકીય સગવડો જોઇએ. ઘરાકી માટે વપરાશકારો અને મેનેજરો જોઇએ.
       
૧૯૭૧ના યુદ્ધમાં મેળવેલા વિજયના બધા જ લાભો સિમલા મંત્રણામાં ગુમાવ્યા પછી અને સ્વકીય રાજકીય લાભો મેળવવાની ઘેલછામાં સરહદી પ્રજાના પ્રશ્નો અવગણવામાં કોંગીનેતાઓનો જોટો જડે તેમ નથી.
 
 
કાશ્મિરને પરમ વિશિષ્ઠ દરજ્જો આપ્યા પછી ગુમાવ્યું કોણે?

પાકિસ્તાને તો કશું ગુમાવવાનું હતું જ નહીં. કાશ્મિરી નેતાઓએ તો ખીસ્સા ભર્યાં. જે ગુમાવવાનું હતું તે ભારતની પ્રજાને અને કાશ્મિરી હિન્દુઓને ભાગે તો આવ્યું. પણ કાશ્મિરની પ્રજા રાજકારણીઓને ચાળે ચડીને પાયમાલ થઈ.
 
જેઓ કોઇ પણ કાશ્મિરનું ચક્કર મારી આવશે તે આવી ને કહેશે કે કાશ્મિરની પરિસ્થિતી ભયંકર છે. તેઓ ભારતીય સુરક્ષાદળોને પણ બે ગોદા મારશે કે તે અમાનવીય બની રહ્યું છે.સુષ્ઠુ સુષ્ઠુ બોલવું અને માનવતાની વાતો કરવી સહેલી છે.
 
ભારતીય સુરક્ષા દળો સંતપુરુષ
 
એક બાજુથી ઘુસણખોરો આવતા હોય, પાકિસ્તાનની સરકારનો ખૂલ્લો હસ્તક્ષેપ હોય, આતંકવાદીઓ સક્રીય હોય, કાશ્મિરના ભાગલાવાદી પરિબળોએની લુલી બેફામ હોય, કાશ્મિરના રાજકીય નેતાઓ અને ભારતીય કોંગી નેતાઓ સૌને પોતાનો રોટલો શેકવો હોય ત્યારે તમે, જેઓ ત્યાં રાતદિવસ જોયા વગર મોતના ઓછાયા હેઠળ કામકરતા ભારતીય સુરક્ષા દળો સંતપુરુષની જેમ વર્તે એવી અપેક્ષા રાખી ન શકો. શિવાય કે તમે બેવકુફ હો.
 
 
રાજકારણીઓ અને તેઓનો ગોબ્બેલ્સ ટાઈપ પ્રચાર ભલભલા મૂર્ધન્યોને પણ ગેરમાર્ગે દોરી શકતો હોય તો પ્રજા તે કોણ ચીજ છે?
 
ઇન્દીરાગાંધીના પ્રચારતંત્રોએ દેશના જ નહીં પણ ગુજરાતના કંઈ કેટલા મૂર્ધન્યોને ચીત કરી દીધેલા. હવે જો તમે આ મૂર્ધન્યોને તેઓ ભ્રમમાંથી જાગ્રત થાય તે પહેલાં ખતમ કરી દો તો બાકી શું રહે?
 
કાશ્મિરમાં કોંગી ભાઇઓ ક્યાં છે? ત્યાં તો આતંકવાદીઓ, પાકિસ્તાનીઓ, ખીસ્સા ભરેલા સ્થાનિક રાજકારણીઓ છે. ત્યાં પ્રજાકીય લડત છે જ નહીં. પ્રજાકીય લડત કોઈ દિવસ સચોટ મુદ્દાવગરની હોય જ નહીં.
 
સરખાવો ગુજરાતનું નવનિર્માણ આંદોલન.
નવનિર્માણ આંદોલનનો મુદ્દો ભ્રષ્ટાચાર હટાવોનો હતો.
કોંગીએ ગુજરાત ધારાસભામાં  ૧૬૩માંથી ૧૪૦ બેઠકો મેળવેલી. આ પહેલાં કોંગીએ લોકસભામાં નિરપેક્ષ બહુમતી બેઠકો મેળવેલી. પડોશી રાજ્યોમાં પણ ઇન્દીરા ગાંધીની અંગત પસંદગીની વ્યક્તિઓ મુખ્ય પ્રધાન થઈ ને બેઠેલી, તો પણ નર્મદા યોજના ઘોંચમાં જ રહી.
 
કોંગી નયી રોશનીનો કોઈ ચમત્કાર ન કરી શકી. મોંઘવારીએ માઝા મૂકેલી. અને યુવાનોએ કરેલું આંદોલન વ્યાપક થયું. મૂર્ધન્યો અને મીડીયાએ સપોર્ટ કર્યો.

સંસ્થાકોંગ્રેસના સંનિષ્ઠ નેતાઓનો પણ સહકાર મળ્યો. કોંગીની કેન્દ્રસ્થ નેતાગીરીને લાગ્યું કે ચિમનભાઈને હટાવો, કારણ કે આમેય તે ઈન્દીરામાઇની પસંદગીના મુખ્યમંત્રી નથી.
લોકાઅંદોલનનો મિજાજ જોઇ, રવિશંકર મહારાજે ચિમનભાઇને કહ્યું તમે રાજીનામુ આપો. અને ચિમનભાઇએ રાજીનામુ આપ્યું. પણ આંદોલનનો અંત ન આવ્યો.

૧૦૦ થી ૧૫૦ યુવાનો ગોળીબારનો ભોગ બનેલા. એકપણ પોલીસની હત્યા થઈ નહતી. કેટલીક જગ્યાએ એ તો એવા પણ બેનરો હતા “પોલીસ જનતા ભાઇ ભાઇ”.
 
બહારથી  આવનારા કહેતા કે ગુજરાતનું આંદોલન ૧૯૪૨ની ચળવળ જેવું છે અને વ્યાપક છે.
ગુજરાતને થયેલા અન્યાય સામે તો કાશ્મિરને થયેલા અન્યાયો કંઈ જ નથી.
વિધાનસભાનું વિસર્જન થયું. કોંગીની પ્રતિષ્ઠા તળીયે હતી. પણ જે આંદોલન થયું હતું તે જોઇને લાગતું હતું કે કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં એક પણ સીટ મળશે નહીં. પણ ચૂટણી લડવી એ એક વ્યુહરચના અને રમત છે. કોંગ્રેસે વર્ગવિગ્રહ કરાવી ૭૫ સીટો મેળવી. એક સાચમસાચ લોકઆંદોલનને અંતે પણ માર્જીનલ સીટોથી કોંગી હારી.
 
જો તમે કાશ્મિરમાં પાકિસ્તાનની ઘુસણખોરી, પાકિસ્તાની શસ્ત્રોની આયાત, પાકિસ્તાની આર્થિક મદદ અને રાજકીય નેતાગીરીનો ખીસ્સા ભરવાનો ધંધો બંધ કરો અને તેમની પાછળ સીબીઆઈ બેસાડી દો, તો કાશ્મિરમાં આંદોલન ટકી જ ન શકે. સામાન્ય જનતાને રોજી રોટી જોઇએ છે. અને નેતાઓને તેમના ખીસ્સા ભરવા છે.
 
 
સૌથી મોટો પ્રશ્ન
સૌથી મોટો પ્રશ્ન તો તડીપાર થયેલા કાશ્મિરી હિન્દુઓનો છે. કાશ્મિરીઓનો તો પ્રશ્ન જ ક્યાં છે? તેઓ જે કાગારોળ કરે છે તે તો આ “બૈલ મુઝે માર” જેવો છે.
 
કાશ્મિરની સરકારને પદભ્રષ્ટ કરો. કાશ્મિરના નેતાઓને જેલ ભેગા કરો, કાશ્મિરના વિભાજનવાદી પાકિસ્તાની ભાષા બોલતા તત્વો જેઓ ખૂલ્લે આમ ભારતની વિરુદ્ધ ઝેર ઑકે છે તેને જેલમાં પૂરી દો. તે સૌની ઉપર કાયદાને કાયદાનું કામ કરવા દો.
 
રાષ્ટ્રપતિનું શાસન લાવો અને કાશ્મિરની બધી વિશિષ્ઠ  જોગવાઈઓ ૧૦ વર્ષ માટે સ્થગિત કરો અને તે દરમ્યાન તેમને અધિગત કરાવો કે પ્રગતિ એટલે શું, દેશ એટલે શું અને ધર્મ એટલે શું?
 
 
પણ કોંગીનો મોટો દુશ્મન તો કોંગી પોતે જ છે. તેને પોતાનો સ્વાર્થ જતો કરવો નથી.
 
વોટ પોલીટીક્સ એ વિનાશનું પોલીટીક્સ છે. અને જ્યારે તેને ભારતની જનતા જાકારો આપશે ત્યારે દેશમાં સોનાનો સુરજ ઉગશે.

Goddess of wisdom wants them to get lost

Goddess of wisdom wants them to get lost

Read Full Post »

 

Raja Ram the ideal king

Rama the great in Flesh and Blood

 
અયોધ્યાને ખોદી નાખો તો અયોધ્યાની રામાયણનો રસ્તો જડશે
  
ગાંધીજીએ રામરાજ્ય ની વાત કરી પણ તે વાત નો બીજેપી લાભ ન લે તેની પાછળ કારણ હોઈ શકે.
  
કારણ કે બીજેપીમાં જે આર.એસ.એસ. વાદીઓ છે તેમાંના કેટલાક ગાંધીજીને વાંચ્યા વગર તેમને વાંકમાં લઈને પોતાનો રાષ્ટ્રપ્રેમ બતાવવાના ખ્યાલ માં હોય છે. નરેન્દ્ર મોદી આ વાત સારી  રીતે સમજે છે. એટલે તેઓ ગાંધીજીને પણ યોગ્યરીતે મહત્વ આપે છે. નરેન્દ્ર મોદીએ ગાંધીજીને કોંગી પાસે થી ખૂંચવી લીધા છે.
 
  
નહેરુવીયન કોંગ્રેસી નેતાઓને ગાંધીજીની ફીકર નથી:
  
આ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓને એની ફીકર નથી. કારણકે સત્તા માટે હવે “ગાંધી” નામનું શસ્ત્ર તેમને માટે બુમરેન્ગ થાય એવું છે. ગાંધીજીના કોઈપણ સિધ્ધાંતનું ખૂન કરવામાં તે પ્રથમ ક્રમે આવે છે. તેમાં સાદગી, સત્યનો આદર (લોકશાહી), ગરીબને ખ્યાલમાં રાખીને દરેક પૈસો ખર્ચવો તે, ખાદી, દારુબંધી, ગામડાં અને શહેરોને એકબીજાને પૂરક બનાવવીને વિકાસ કરવો, વર્ગવિગ્રહ વિહીનતા, સર્વધર્મ સમભાવ ….. આવું બધું આવે. યેનકેન પ્રકારેણ સત્તા મેળવવી અને રાષ્ટ્ર ને નુકશાન થાય એ હદ પાર કરીને પણ પોતાની સત્તા જાળવી રાખવી એવા કોંગી નેતાઓને ગાંધીજીના સિદ્ધાંતો ક્યાંથી પસંદ પડે?
  
નરેન્દ્ર મોદી ગાંધીજીની વધુ નજીક છે. કોંગ્રેસ તો ક્યાંય નથી. પણ હવે એ વાત જવાદો.
 
  
રામ રાજ્યની વાત:

રામ તો એક રાજા હતા. અને ગાંધીજી તો લોકશાહીમાં માનતા હતા.
  
ગાંધીજીએ રામ રાજ્ય ની વાત શામાટે કરી?
  
  
ગાંધીજીના રામ અને ગાંધીજીનું રામરાજ્ય તેને ગાંધીવાદી વિચારોના પરિપેક્ષ્યમાં જોવા જોઈએ.

ગાંધીજીના રામ એ પરમબ્રહ્મ, પરમપિતા પરમાત્મા છે જે દરેકના શરીરમાં અંતરાત્મા સ્વરુપે રમી રહ્યા છે. સત્યનો અવાજ તમે અંતરાત્મા થકી જ સાંભળી શકો. પણ તમે બુદ્ધિ અને પ્રણાલી વચ્ચે સંઘર્ષ અને અથવા અનિર્ણાયકતા ઉત્પન્ન થાય ત્યારે જ  અંતરાત્માને પૂછી શકો. તમારો સ્વાર્થ પણ તેમાં ન હોવો જોઇએ.

રાજા રામ આ વાત બરાબર સમજી શક્યા હતા અને પચાવી પણ શક્યા હતા અને તેમણે આ વાત આત્મસાત પણ કરેલી.
  
  
અંતરાત્માનો અવાજ

વલ્લભભાઈની અને નહેરુની, વડાપ્રધાનપદ માટેની યોગ્યતા વત્તા તેમની એ પદ માટેની અનિવાર્યતા વત્તા તેમનું વિદેશ દોડાદોડી કરવા માટેનુ સ્વાસ્થ્ય, તેમની ઘરા આંગણાના પ્રશ્નો હલ કરવાની ક્ષમતા  આ બધું વિચાર્યા પછી ગાંધીજીને લાગેલ કે નવું બંધારણ અમલમાં ન આવે ત્યાં સુધી નહેરુ વડાપ્રધાન પદ લે અને વલ્લભભાઇ પટેલ ગૃહપ્રધાન થાય તે દેશના હિતમાં છે. ગાંધીજીની આ દિર્ઘ દ્રષ્ટિ હતી અને તે યોગ્ય હતું તે સિદ્ધ પણ થયેલ.

જો વલ્લભભાઈ પટેલનું સ્વાસ્થ્ય સુધરી ગયું હોત તો લોકશાહીમાં વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન થતાં કોઈ રોકી શકશે નહીં તે વાત ગાંધીજી સુપેરે જાણતા જ હોય તે વાત અલ્પજ્ઞ પણ સમજી શકે તેવી છે.
  
વળી મહાત્મા ગાંધી પોતે કોઈ હોદ્દો કે સત્તા ધરાવતા ન હતા તેથી તેમની વાત એક સલાહ હતી. તેને માનવીકે  ન માનવી તે કોંગ્રેસ પક્ષમાટે ફરજીયાત ન હતું.
  
કોંગ્રેસ પક્ષની કારોબારીના સભ્યોને એવું લાગ્યું કે બુદ્ધિ અને પ્રણાલી વચ્ચેનો આ વિસંવાદ છે અને ગાંધીજીનો નિર્ણય આપણે અંતરાત્માના અવાજ તરીકે સ્વિકારવો જોઇએ. પક્ષે તેમની વાત સ્વિકારી.
  
ગાંધીજીની રામ રાજ્યની વાત

મહાત્મા ગાંધીએ શા માટે  રાજા રામને જ પ્રેરણા મૂર્ત્તિ તરીકે પસંદ કર્યા? કારણ કે રામે પ્રણાલીનો આદર કર્યો.
  
પ્રણાલીના ભંગને વૈચારિક ક્રાંતિ કહી શકાય. પણ વૈચારિક ક્રાંતિ સત્તાધારી વ્યક્તિ/વ્યક્તિઓ તરફથી આવવી ન જોઇએ. વૈચારિક ક્રાંતિ આમજનતા તરફથી આવવી જોઇએ. પ્રણાલીગત રીતે જેને સત્ય માનવામાં આવે છે તેને અગર બુદ્ધિથી નકારી શકાતું ન હોય તો તેનો આદર થવો જોઇએ.
  
રાજા એ ફક્ત રાજા જ છે. તેના સગાઓ, એ તેના સગાઓ નથી પણ હોદ્દેદારો છે. અને સૌએ મર્યાદામાં રહેવાનું છે. તેથી રામ પણ તેમના રાજ-પદ ની મર્યાદામાં રહ્યા. જે પ્રણાલીગત તારવણીઓ રુપી સત્ય ભલે તે ધોબી તરફથી આવ્યું પણ તેનો બુદ્ધિ થકી અસ્વિકાર થઈ શકે તેમ નહતું તેથી તેને સ્વિકારમાં આવ્યું.
 
હવે તમે નહેરુવીયન લોકશાહી સાથે સરખાવો.

વલ્લભભાઇ પટેલ ૧૯૫૦માં ગુજરી ગયા. એટલે નહેરુએ તેમના મળતીયાઓ મારફત તેમના વિરોધીઓને રાજકીયરીતે ખતમ કરવા માટે વગોવવા માંડ્યા. જયપ્રકાશ નારાયણ અને રાજાજી તેમાં મૂખ્ય નિશાન હતા.
 
ચીનની હિમાલયન બ્લંડર પછી નહેરુએ, મોરારજી દેસાઈને હાથમાં લીધા અને કામરાજ પ્લાન હેઠળ દૂર કર્યા. વળી લોકશાહીની વિરુદ્ધ જઈ “ઇન્દીરાને મળો” એવું બધા મુલાકાતીઓને કહીને બધો કારભાર પોતાની પૂત્રી ઇન્દીરાને સોંપી દેવાનું ચાલુ કરેલું.
 
સીન્ડિકેટ બનાવીને ઇન્દીરાને,  મરણોત્તર પોતાનો  હોદ્દો સોંપવાની પૂરી સગવડ કરીને નહેરુ ગયા હતા. તેનું મૂખ્યકારણ કદાચ તેમની અ-દૂરદર્ષિતાને અને મૂખામી ભર્યા નિર્ણયોને કોંગ્રેસીઓ ન ચગાવે તે હોઈ શકે.
 
તેમને ખબર હતી કે તેમની પૂત્રીને કાવાદાવાઓ આવડતા હોવાથી તેને વિરોધીઓ જલ્દી દૂર કરી શકશે નહીં અને તે પણ મૃત્યુ પર્યંત રાજકરીને વિરોધીઓને ખતમ કરીને પોતાના સંતાનોને રાજગાદી આપી શકશે. અને આ ઈતિહાસ પ્રણાલી બની જશે. કોંગ્રેસમાં એવા વામણા લોકો જ ટકશે અને લોકશાહી એક ફારસ બની જશે.
  
અને તમે જુઓ એવું જ થયું છે.

૧૯૬૮માં ઈન્દીરાગાંધીનો અંતરનો અવાજ (આત્માનો અવાજ) શું હતો?

એજ કે પક્ષની કારોબારીએ નક્કી કરેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (સંજીવ રેડ્ડી) ને મત ન આપવો પણ પોતે પસંદ કરેલા ઉમેદવાર વી વી ગિરીને મત આપવો.

અલ્લાહાબાદ હાઇકોર્ટના ચૂકાદા અનુસાર ઈન્દીરાગાંધીની ગેરલાયકાત સિદ્ધ થઈ તો પણ તે વડાપ્રધાન પદે ચાલુ રહી.
 
કટોકટી લાગુ કરવામાં આવી.
 
આ બધું પ્રણાલીગત ન હતું. પણ પ્રણાલીગત હતું તેને તોડવામાં આવ્યું. પોતાના સ્વાર્થ માટે તોડવામાં આવ્યું. લોકશાહીમાં આવું દાખલ કરવું એ એક ક્રાંતિ જ કહેવાય. માટે જ ગાંધીજીએ કહેલું કે ક્રાંતિ સત્તાધારી તરફથી ન લાવી શકાય. સત્તાધારી તરફથી આવતી ક્રાંતિ અધોગતિ લાવે છે.
 
ભારતમાં “રામ-રાજ્ય” લાવવાનું છે જેમાં સત્તા પ્રજા પાસે રહેશે:
 
ક્રાંતિ પ્રજામાં ચળાઇને પ્રજા થકી આવશે. ભારતમાં રામનું (રામ એટલે “રાજા” એટલેકે “સત્તાધીશો” એ અર્થમાં) રાજ્ય લાવવાનું નથી. કારણકે સત્તાધીશો રાજારામ જેવા હોતા નથી.
 
ગાંધીજીની આ  વાતને સિદ્ધ કરતું નહેરુવીયનોનું વરવું રાજકારણ આપણે જોયું છે અને જોઇએ છીએ.
 
ગાંધીજીએ આદર્શ સત્તાધીશ રુપે ઐતિહાસિક રામને એટલે જ સ્થાપિત કર્યા હતા કે જેથી તેમના જીવન થકી લોકો સમજી શકે કે સત્તાધીશોનું કર્તવ્ય શું છે.
 
પણ દલા તરવાડીના ગુરુજેવા કોંગીજનો અને ટકી રહેવા માટે તેને ટેકો આપનારા બીજાઓ પણ આ વાત ન સમજી શકે.
 
કોંગ્રેસે તો હદ એ વાતની કરી અને તે પણ શપથ પૂર્વક કે “રામ બામ જેવું કશું હતું જ નહીં. બધું કપોળ કલ્પિત છે.”
 
કોંગી જનો માટે શપથપૂર્વક બોલાયેલું પાછું ખેંચવું કે શપથપૂર્વક બોલાયેલામાંથી ફરી જવું કે શપથપૂર્વક બોલાયેલું ભૂલી જવું એ કંઈ નવાઈની વાત નથી.
 
ચીને આપણો એક લાખ વીસ હજાર ચોરસ કીલોમીટર પ્રદેશ જીતી લીધો છે. અને આટલો પ્રદેશ હાર્યા પછી નહેરુવીયન કોંગ્રેસે પાર્લામેન્ટ સમક્ષ પ્રતિજ્ઞા લીધેલી કે અમે તે ગુમાવેલો પ્રદેશ પાછો જીતી લીધા વગર જંપીને બેસીશું નહીં.
 
હવે આ વાત ” … આજની ઘડી અને કાલનો દી…” જેવી થઈ ગયી છે.
 
એવું જ ઈન્દીરા ગાંધીની “ગરીબી હટાવો ની વાત વિષે”, “ઈન્દીરા ગાંધી આયી હૈ.. નયી રોશની લાયી હૈ” ની “નયી રોશની” અને “એકવીશમી સદીમાં જવા વિષે” સમજવાનું છે.
 
એ પછી પણ કોંગી જનોએ ઘણા લટકા કર્યાં છે. અયોધ્યાનું તો રામાયણ હશે પણ નહેરુવીયન કોંગીનું તો મહાભારત છે.
 
નહેરુવીયન કુટુંબી જનોની ઇલેક્ષન કમીશન સમક્ષ કરેલી ખોટી એફીડેવીટો (પ્રતિજ્ઞા પૂર્વક આપેલાં સ્વ વિષેના કથનો) વિષે તો સુબ્રહ્મનીયમ સ્વામીએ ઠીક ઠીક દસ્તાવેજી પૂરાવાઓ આપેલા છે.
 
કોંગીજનોને બાદ કરીએ તો પણ “તડ અને ફડ”માં માનનારા, તટસ્થતાની ઘેલછા ધરવાતા અને વાસ્તવમાં “ચ” ના ક્રમમાં આવતા ઘણા “સુ(?)જ્ઞ જનો ” પણ રામને ઐતિહાસિક વ્યક્તિ માનતા નથી. રામને તેઓ કપોળ કલ્પિત (માઈથ) માને છે.
 
પૂરાણોમાં, કથાવાર્તાઓ કે મહાકાવ્યોમાં આવતા મનુષ્યો કે સ્થળોના વર્ણનોને અધારે કે સંવાદોને આધારે ઐતિહાસિક સત્યો નીપજાવી શકાતા નથી. ઇતિહાસ પ્રસંગોથી બને છે. ઇતિહાસને લોકભોગ્ય બનાવવા માટે પુરાણોમાં ઇશ્વર અને ભગવાનોનો ચમત્કાર સહિતનો પ્રવેશ કરવામાં આવ્યો છે. અને તેથી આજે પણ પૂરાણો જનમાનસમાં જીવે છે અને તેથી ઇતિહાસ પણ જનમાનસમાં જીવે છે.
 
આ એક ભારતીય કળા છે. તેને બિરદાવવી જોઇએ. જેઓ ભારતીય પુરાણો અને મહાકાવ્યોમાં રહેલા ઐતિહાસિક તત્વને નથી તારવી શકતા તેઓના ભલા માટે પ્રાર્થના કરો. તમે ઉંઘતાને જગાડી શકો પણ જાગતાને જગાડી ન શકો.  
 
મહાત્મા ગાંધીના જીવન વિષે અનેક લોકોએ લખ્યું અને હજુ પણ ભવિષ્યમાં લખાશે. એવું પણ બને કે તેમાં ચમત્કારો પણ ઉમેરાય. તેમને વિષે વિરોધાભાષી પાઠ/પાઠો પણ મળે. ગાંધીના અનેક અનુયાયીઓ કહેતા કે ગાંધીજી કોંગ્રેસમાં આવ્યા એ પહેલાં અમે ગધેડા હતા.
 
કોઈકે કે ઈન્દીરા ગાંધીએ વાનરસેના સ્થાપેલી. અને ઇન્દીરા ગાંધી તેના નેતા હતા.
 
હવે જો દૂરના ભવિષ્યમાં અગર સંદર્ભોનું ઠેકાણું ન રહે તો એમ જ કહેવાશે કે ગાંધીજીએ પોતાની કારીગીરીથી કે ચમત્કારિક શક્તિથી ગધેડાંઓમાંથી માણસ બનાવેલા અને તેની ગર્દભ સેના અને વાનરસેના થકીના સંયુક્ત ઉપક્રમે એક વિરાટ સેના બનાવી અંગ્રેજી સેનાને હરાવીને ભગાડેલી.
 
કદાચ તે વખતે પણ એવા મનુષ્યોનો તુટો નહીં હોય કે તેઓ કહેશે ગાંધી બાંધી જેવું કશું હતું જ નહીં. આ બધું તો કપોળ કલ્પિત છે.
 
સાંઇબાબા અને તેમના ચમત્કારો, સત્યસાંઈબાબા જેના ભક્તો આજની તારીખમાં પણ તેમને ચમત્કારી પુરુષ માને છે, સહજાનંદ સ્વામીના ચમત્કારોને અને તેમને ભગવાન માનનારાઓનો તૂટો નથી. હવે જો તેમણે ચમત્કારો કર્યા હોય તેને સાચા ન માનીએ તો તેઓ શું ઐતિહાસિક મટી જશે?
 
રામના ચમત્કારો વિષે પણ આવું જ સમજવું જોઇએ. હનુમાન કે જેના માતા અંજની વાંદરા ન હતા, તેમના પિતા મરુત પણ વાંદરા ન હતા. મારુતી ને હનુમાન એટલા માટે કહ્યા કે તેમની હડપચીનો ભૌતિક આકસ્મિક રીતે વિકાર થયો હતો.
 
જેના માતા કે પિતા કોઇ પણ વાંદરા ન હોય તો હનુમાન વાંદરા કેમ હોય?
 
ચમત્કારમાં ન માનનારા છતાં ન સમજનારા  આ સાદી વાત કેમ સમજી શકતા નહીં હોય?
 
વાસ્તવમાં વાનર એક મનુષ્ય જાતી હતી અને તે દક્ષિણભારતમાં વસતી હતી. તે મલ્લ વિદ્યામાં પ્રગતિશિલ અને નિપૂણ હતી. વાલીની મલ્લવિદ્યા એવી હતી કે તે તેના દેકારા પડકારા અને દાવપેચથી હરિફને માનસિક રીતે હતપ્રભઃ કરી દેતો. તેણે રાવણને પણ બગલમાં દબાવી દીધેલો.
 
હવે આ બધું જે હોય તે પણ વાનરજાતીના માનવપણાને અને તેની ઐતિહાસિકતાને આપણે નકારી ન શકીએ. સંભવ છે કે રાવણ ક્રૂર ન હોય. અને ધારીએ છીએ એટલો જોરાવર પણ નહોય.  પણ તેના ઐતિહાસિકપણાને નકારી ન શકાય.
 
રામ ઉપર ઘણા લોકોએ લખ્યું. રામ વિષે ઘણા પાઠો મળે છે. ઉત્તરરામ ચરિત્ર, રઘુવંશ, સૌથી જૂના પૂરાણ “વાયુપૂરાણ” સહિત બધાજ પુરાણો અને મહાભારત માં રામની વાતો લખી છે. જે વાત અનેક જગ્યાએ લખેલી હોય અને જુદીજુદી વ્યક્તિઓએ જુદે જુદે સમયે લખેલી હોય તેની ઐતિહાસિકતા નકારી ન શકાય.
 
પૂજા કરવાની પ્રણાલી પણ તેની જ નીપજે, જે અસ્તિત્વ ધરાવતી હોય.
 
કુદરતી શક્તિઓ જે સર્જન, પાલન અને નાશ કરે છે તેના પ્રતિકો બનાવીને પૂજા થાય તેવી પ્રણાલી ભારતમાં પ્રાચીન કાળથી છે અને બીજે પણ આવી દૈવી શક્તિઓની પૂજા થતી હતી. મહામાનવોની પણ સૂર્યના અવતાર તરીકે કે તેના પૂત્ર તરીકે કે એ શિવાય ભગવાન તરીકે પણ તેની પૂજા દૂનિયાભરમાં થતી હતી અને આજની તારીખે પણ થાય છે.
 
કોઈએ સરસ્વતીચંદ્ર, જયા જયંત, નથુભાઇ, હંબોહંબો હાથીડો, ચીચુકાકા, ભાણીયો અને ભંભોટ, સિંદબાદ કે માનસેન સાહસી જેવા કપોળ કલ્પિત પરાક્રમીઓ ના મંદીરો બાંધી પૂજા કરી નથી. તેમની કોઈ જન્મતિથીઓ હોતી નથી કે કોઇ તેમના જન્મદિનની ઉજવણી પણ કરતા નથી.
આવા બીજા ઘણા બધા ભેદ કપોળ કલ્પિત અને ઐતિહાસિક વ્યક્તિઓ વચ્ચે હોય છે. પણ જેમને ઉંડુ વિચારવું નથી અને પોતાની તટસ્થતાના પ્રદર્શનની ઘેલછામાં રહી પ્રસિદ્ધિ  હાંસલ કરવી છે તેમને આપણે “ચ”ના ક્રમમાં જ મૂકી શકીએ.
 
રામ આ પ્રમાણે ઐતિહાસિક છે. અને રામની જીવન કથા પ્રમાણે તેમનો રાજકારભાર લોકશાહીને અનુરુપ હતો. આ પ્રમાણે રામ આદર્શ અને પૂજનીય બન્યા. વળી તે મહાભારતથી સાતસો વર્ષ પૂર્વે થઇ ગયા. મહાભારતને થયે (એક સંશોધન પ્રમાણે) ૫૬૫૫ વર્ષ થયા. તે ગમે તે હોય પણ બાબર રાજા કે બાબરી ફકીર કરતાં તો તેઓ ઘણા સીનીયર છે જ.
 
બાબરી મસ્જીદ ની ચારે બાજુ હિન્દુ સ્થાનો છે. અને તેની મધ્યમાં એક મસ્જીદ ત્યારે જ બનાવી શકાય કે ત્યાં કોઈ હિન્દુ સ્થાનક હોય. “પરધર્મના ધાર્મિકસ્થાનો તોડીને પોતાના ધર્મના સ્થાનો બનાવવા” આવી પ્રણાલી ખ્રીસ્તીઓમાં અને મુસ્લિમોમાં બેસુમાર હતી. મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં આવું બેસુમાર થયેલું આ વાત ત્યાનાં ખ્રીસ્તી લોકો પણ કરે છે. મુસ્લિમોમાં તો આવી પ્રણાલી આજે પણ છે. ભારતીય શાસકો વિષે આવું કદીય કોઇએ કહ્યું નથી. આનાથી ઉલ્ટીવાત મુસ્લીમ પર્યટકોએ ભારતીય શાસકો વિષે કરેલી છે. હિન્દુઓ ઈશુની પહેલી સદી સુધી દૂર પશ્ચિમ સુધી રાજ કરતા હતા.
 
એવા સમાચારો આવેલા કે બાબરી મસ્જીદનીચે ખોદકામ કરતાં અવશેષો મળેલા છે અને તે અવશેષો એક શિવ મંદિરના છે. હવે જ્યારે અવશેષો મળ્યા હોય તો તેનો અર્થ એમજ થાય છે કે ત્યાં કશુંક તો હતું જ. અને તે મુસ્લિમો આવ્યા પહેલાનું હતું.
 
હવે તમે જુઓ. રામની જે અયોધ્યાનું વર્ણન છે તે હાલના કોટમાં આવેલી અયોધ્યા જેવડી નાની તો હોઇ જ ન શકે. વાસ્તવમાં તે એક રાજાના ગઢ જેવું લાગે છે.
 
અયોધ્યાની આસપાસના વિસ્તારો ટીંબાઓથી ભરપૂર છે. હાલના અયોધ્યાના ગઢમાં પણ સ્થાનિક લોકોએ કબજો લઈ લીધો છે અને રામના અને તેમના પરિવારના પૂતળાઓ મૂકીને કે પોતાની કબજે કરેલી જગ્યાને અયોધ્યા વર્ણિત ગૃહનું નામ આપી યાત્રાળુઓ પાસેથી પૈસા પડાવે છે.
 
પેટ બધા પાપ કરાવે છે. ધર્મ કરતા, લાંચ મહાન છે અને લાંચ કરતાં પેટ મહાન છે. એટલે પૂરાતત્વ અધિકારીઓ પરાપૂર્વથી બેદરકાર છે. અયોધ્યાના કોટ અને અને તેના ગોખલાઓનો કબજો ધંધાદારીઓએ લઈ લીધો છે. ખાણી પીણી, પૂજાપાઠ, પુસ્તકો અને છબીઓનો કે જેની પણ ઘરાકી મળી શકે તેનો ધંધો ચલાવે છે. ત્યાં પણ ઘણા ટીંબાઓ છે.
 
શ્રેષ્ઠ એ જ છે કે પુરાતત્વ ખાતાએ પૂરા અયોધ્યાનો (ફૈઝાબાદ સહિત) આસપાસના ૮ કિલોમીટર સહિતની જગ્યાનો કબજો લઈ લેવો જોઇએ. અને ત્યાં પુરાતન અવશેષો માટે ઉત્ખનનનું કામ ચાલુ કરી દેવું જોઇએ.
 
હાલના અયોધ્યાને વર્લ્ડ હેરીટેજ નું સ્થાન આપી ત્યાં પણ ટીંબાઓનું ખોદકામ કરવું જોઇએ. હાલના અયોધ્યામાં પણ અપાર અવશેષો પડેલા છે. પૂરાતત્વને કેન્દ્ર રાખીને જો અયોધ્યાનો વિકાસ કરવામાં આવે તો અયોધ્યા વિશ્વનું બેનમૂન અને શ્રેષ્ઠ ઐતિહાસિક પર્યટન સ્થળ બની શકે છે.        
 
ચમત્કૃતિઃ
“ચ”નો ક્રમ એટલે શું?
કોઈપણ એક પોઇન્ટ બિન્દુ લો. તમે ચારે બાજુ જઈ શકો. તમે એક દીશા પકડી. અને રેખા દોરી. રેખાના અંતિમબિન્દુએ તમારી પાસે આગળ વધવા માટે અનેક દિશાઓ છે. તમે ડાબી બાજુની દીશા પકડી. અને આરીતે જ તમે રેખા ખેંચતા ગયા અને એજ દીશા પકડતા ગયા તો તમે મૂળ બિન્દુ ઉપર આવી જશો અને એક વર્તુળ પુરું થશે. સંસ્કૃતમાં વર્તુળને ચક્ર કહેવામાં આવે છે. અને આવી વ્યક્તિને સંસ્કૃતમાં  ચક્રમ કહેવામાં આવે છે.
 
————————————–
પ્રવીણભાઇ ભટ્ટે લખેલા હિન્દી વર્સન ઉપરથી નેચેની જોક વૉંચો 
 
ચ્યમની રૉમૉયણ થૈ?
પુરુ રોમોયણ બૈરોંની વૉતોનું સ.
લખમણ પોતાનું બૈરું ઘેર શોડી આયો, અને ભૈ હંગાથે ગયો,
રોવણ તો સેને તી, બીઝાનું બૈરુ ઉઠાઇ આયો અને ફહૉણો,
હણુમોનને તો પોતૉનું બૈરુ અ’તુ જ નૈ, પણ બીઝાનું હોધવૉમોં લંકો બૉરી નૉખી,
 
રૉમે પોતોનું બૈરુ પૉસુ લોવવોમોં ને લૉવવૉમોં લડૈ કરી, અને બૈરુ પૉસુ લૈને પણ હુ ઉકૉર્યુ?
 
એં એક ધોબાએ પોતોનું બૈરુ બા’ર ગયું અહે તે એને પૉસુ ઘરમોં ન ઘૉલ્યુ તો રૉમે પોતોનું બૈરુ બા’ર કર્યુ,
 
તયેં સેલ્લે હું થયું? જેને મૉટે રૉમે લ’ડૈ કરી એ બૈરુ ધરતીમૉં પેહી ગયુ,
હવે ભૂડા તુ ઝ  વચાર, આ બધુ હુ કૉમનુ થયુ?
પેલા દહરથ્ને તૈણ બૈરોં ઉ’તા …. હૉવઅ .
 
શિરીષ દવે
————–
 
પ્રવીણભાઇની જોક
 
पुरी रामायन बीवीयोंकी कहानी है

लक्षमन अपनी घर पे छोडकर चला आया
रावन दूसरेकी उठाके फस गया
हनुमान की अपनी थी ही नहिं मगर दूसरेकी ढूंढने मैं लंका जला दी
राम को अपनी वापस लानेके लिये १० दिन तक वोर करनी पडी वापस लाके भी क्या मिला ?
एक धोबी ने अपनी बीवी को वापस घर मै नहीं लिया, तो राम ने अपनी को आउट कर दीया
और एन्ड में क्या हुआ ?
जिस बीवी के कारन इतनी बडी रामायन हूइ वो तो अंडरग्राउन्ड चली गइ !
अभी सोचो, आखा जमेला हुआ क्यों?
क्योंकी दशरथ को ३ बिवी थी !!

Mahatma Gandhi

Mahatma Gandhi the Great in Flesh and Blood

Read Full Post »

બાર વરસે બાવો બોલ્યો “… દુકાળ પડશે …”

લોકો નાખુશ થયા. પણ બાવાના ભક્તો ખુંશ થયા. “અરે વાહ .. ગુરુજી બોલ્યા. કેવું સરસ અર્થપૂર્ણ બોલ્યા … કેવા સરસ આર્ષદ્રષ્ટા છે … ધન્યભાગ્ય અને ધન્ય ઘડી…”

આવું જ કંઈ આપણા મનમોહનસિંહ વિષે થયું. આપણા એક બહુ વાચકગણ ધરવાતા દૈનિકના ના તંત્રીશ્રી એ શ્રી મનમોહનસિંહના તાજેતરના ઉચ્ચારણો ઉપર કંઈક આવીજ અભિભાવુક અભિવ્યક્તિ પ્રદર્શિત કરી. તેથી દુઃખ થયું અને આશ્ચર્ય પણ થયું.

સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર:

મનમોહન સિંહજી બોલ્યા કંઇક એવી મતલબનું બોલ્યા કે સર્વોચ્ચ અદાલતે આમાન્યામાં રહેવું જોઇએ. અને પોતાની મર્યાદામાં રહેવું જોઇએ. સરકારી વહીવટી પ્રણાલીમાં સૂચનો કે આજ્ઞાઓ ન આપવી જોઇએ. સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર કાયદા જેમાં વહીવટી કાયદાઓ પણ આવી જાય તેનું અર્થઘટન કરવાનું છે. અને બંધારણ જેમાં કાયદાઓ પણ આવી જાય તેનું પાલનથાય છે કે નહીં તે વિષે નક્કી કરવાનું અને તેને લગતા સુધારાઓ જરુરી છે કે નહીં અને જરુરી હોય તો તેનો વ્યાપ કેવો હોવો જોઇએ તે ઉપર સૂચન કરવાનું હોય છે. કોમોડીટી બજાર એકબાજુ દસ ટકાથી વધુ ભાવ વધારો થતો હોય, ખેડૂતોને ઓછામાં ઓછી ચૂકવણી કરી અનાજ ખરીદ્યું હોય, પછી વળી કોમોડીટી બજાર સ્થાપીને સટ્ટો કરવાની છૂટ આપી હોય અને મોંઘવારીએ માઝા મૂકી હોય, તે વખતે સરકારી અનાજ સરકારી ગોદામોમાં સડી જાય ત્યાંસુધી વહેંચવામાં ન આવે તે વખતે કોઈને કોઈ માડીજાયો નીકળે જે જાહેર લોક હિતની અરજી કરીને સર્વોચ્ચ અદાલતમાં ધા નાખે.

નાગાથી વધુ નીંભર કોણ?

કોંગી સરકાર નીંભર છે. એટલે આવું કર્યાવગર છૂટકો નથી. આવે વખતે કોઈની પણ આંતરડી કકળી ન ઉઠે તો જ આશ્ચર્ય કહેવાય. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સડેલું અનાજ ગરીબોને મફત આપી દો (જેથી તેઓ તેમાંના સારા દાણા વીણીને ભૂખભાંગી શકે). કોંગી તેના ૫૬+ વર્ષના શાસનના અંતે એવી સૂઝ કેળવી શકી નથી કે અનાજનો સંગ્રહ કેવીરીતે કરવો! એટલું જ નહી પણ એવી પ્રણાલી ગોઠવી શકી નથી કે જરુર પણ જોઇ શકી નથી કે ગોદામો કેટલા જોઇશે! ગોદામો બાંધવા એ રચનાત્મક કામ કહેવાય. વળી તે રોજગારી પણ પૂરી પાડે. અને બેકારી પણ ઓછી થાય. પણ કોંગીની વ્યૂહરચના તો ગરીબોને ગરીબ રાખવાની અને તેમને ત્રસ્ત રાખીને રોટલા ફેંકવાની એ રીતે ગરીબોની સેવા કરીને વૉટ મેળવવાની છે.

સર્વોચ્ચ અદાલત તો આવું કંઈ સમજે નહીં. એ તો લખેલું વાંચે. અને વાંચેલું લખે.

ભૂત પ્રેત અસ્તિત્વ ધરાવતા નથી પણ બાવાઓ અસ્તિત્વ ધરાવે છે. બાવા શબ્દ આમતો સાંસારિક અને દૂન્યવી વ્યાપારોથી અલિપ્ત એવી વ્યક્તિઓ જે આપદધર્મ, શરીર અને જીવ જોડાયેલા રહે તેટલા જ વહેવારો નિભાવે છે. તેથી તેઓએ નીંભરતા પૂર્વક વર્તવું પડે છે. ભારતમાં બાવાઓની અનેક જાત છે.

જેમ ભૂત-પ્રેતના પ્રકારો છે તેમ બાવાઓના પણ પ્રકારો છે. તેમાં નાગા બાવાઓ પણ આવી જાય. રાજકારણીઓમાં પણ બાવાઓ હોય છે. કોંગીમાં અને તેના સહાયકોમાં નાગા બાવાઓનો તૂટો નથી. નીંભર હોવું એ બાવાઓની અને ખાસ કરીને નાગા બાવાઓની ખાસીયત છે. કોંગીજનોની પણ આ ખાસીયત છે.

મૌન રહેવું એ પણ બાવાઓની ખાસીયત છે.

અનાજ સડે તેનો તેમને છોછ નથી. મૌન રહેવું એ પણ બાવાઓની ખાસીયત છે.

કોંગીજનો પણ પોતાના કૌભાન્ડો અંગે મૌન રહે છે. ઈન્દીરા ગાંધીને સરકારી રાહે ભેટ મળેલ મીંક કોટને ઠાંગી લેવાથી શરુ કરી, સ્ટેટ બેંકના ૬૦ લાખની ઉચાપત, સિમલા કરાર, કટોકટીના કરતૂતો, સંત ભીન્દરાણવાલેની બેંક ઉપરની ધાડો, યુનીયન કાર્બાઈડના કોન્ટ્રાક્ટ ની ખાયકી, એન્ડરસનની ભાવભરી વિદાય, બોફોર્સ, ક્વૉટ્રોચી અને દાઉદને વિદેશ સરકાવી દેવાની, (દાઉદને પાકિસ્તાન અને દૂબાઈ થી વહીવટ કરવા દેવાની જોગવાઈ એ બધું તો લટકામાં) એ વિષે કોંગી નેતાઓ મૌન જ ધરશે.

હવે તમે કહેશો કે નાગાબાવાઓ તો સર્વસ્વ ને ત્યાગી દેનારા હોય છે. તેઓએ તો તેમના વસ્ત્રોનો પણ ત્યાગ કર્યો હોય છે. અને આ કોંગી જનો તો બધું ઘરભેગું કરતા હોય છે. આપણે, આ કોંગીબંધુઓને નાગા બાવા સાથે કેવીરીતે સરખામણી કરી શકીએ?

આ સરખામણી નીંભરતાની છે. અને દુરાચારો થકી થતી નાલેશી પ્રત્યેની અલિપ્તતાની છે. લોકો ભૂખે મરે, અનાજ સડે, ૪૦ ટકા લોકો જે ગરીબીની રેખાથી નીચે જીવતા હોય તેમનો સરકારી યોજનામાં ૧૦૦ દિવસની મજુરીમાં છડે ચોક મજુર કાયદાનો ભંગ સરકાર પોતે જ કરે અને બેશરમ રીતે તેના ગુણગાન ની અબજો રુપીયાની જાહેરાતો આપી પોતાની પીઠ થાબડે, કોમનવેલ્થ રમતની પૂર્વતૈયારીના કામોમાં અબજોરુપીયાનો ભ્રષ્ટાચાર કરે તેને નીંભરતા નહીં તો બીજું શું કહેવાય? આમાંની કોઈક નીંભરતા છાપરે ચડીને પોકારે ત્યારે આપાણા બાવાજી લાજવાને બદલે ગાજે છે.

મિલ્કતના માલિક

ભારતના કેટલાક બાવાજીઓ બેસુમાર મિલ્કતના માલિક હોય છે. અને કેટલાક બાવાઓ સંસારી અને બધી વાતે પૂરા હોય. કોંગી બાવાઓ પણ તેમને બધી રીતે આંટ મારે તેવા હોય છે. આપણા પોલીટીકલ બાવાઓમાં બાવાગીરીમાં સૌથી જોરદાર, દાઉદનો ધંધાદારી ભાગીદાર, તેના લંગોટીયા મિત્રને સમકક્ષ અને કોમોડીટી માર્કેટનો જનક અને રાજા, બીજા કોંગી બાવાઓને બંધ બારણે નચાવે છે. બાવીને પણ નચાવે છે. સ્ટેચ્યુટરી મોટા બાવાને સૂપ્રીમ કોર્ટ વિરુદ્ધ બોલવાની ફરજ પાડનાર પણ આજ બાવો છે એમ ઘણા બધા માને છે.

કોંગી પક્ષમાં જે સ્ટેચ્યુટરી મોટી બાવી છે તે પણ આ બાવાથી ડરે છે. બાવાઓ ઓછું બોલે છે. કોંગી જનો પણ ઓછું બોલે છે. બાવાઓ કદાચ પરમ સત્ય વિષે વધું વિચારે છે તેથી ઓછું બોલતા હોય છે. કોંગી બાવાઓ કેમ ભેગું કરવું એની ફિરાકમાં હોય છે તેથી તેમને બોલવાનો ટાઇમ નથી.

કેટલાક નવરા બાવાઓ રામાયણનો પાઠ કરતા હોય છે. કોંગીમાં પણ જે નવરા છે તે મોદીની રામાયણ કરતા હોય છે.

સમસ્યાઓમાંથી રસ્તો કાઢવાનું કામ શાસક પક્ષનું છે:

જો તમારી પાસે સત્તા હોય અને પ્રજાનો વિશ્વાસ હોય તો તમે અદભૂત પ્રગતિના કામો દશ વર્ષમાં કરી શકો. પ્રજાએ કોંગને ૪૦ વર્ષ પૂર્ણ બહુમત (એબ્સોલ્યુટ મેજોરીટી) અને ૧૫+ વર્ષ બહુમતિ આપી. પ્રગતિ એ દેખી શકાય એવી વસ્તુ છે.

સંસ્કૃતમાં કહેવાય છે કે “ન હિ કસ્તુરી કામોદ શપથેન વિભાવ્યતે.” એટલે કે કસ્તુરીની પરખ તેની સુગંધ છે. તેની સત્યતા સિદ્ધ કરવા માટે શપથ પૂર્વક કહેવાની જરુર પડતી નથી. નરેન્દ્ર મોદીના સમયમાં થયેલી પ્રગતિ જે જોઇ શકાય છે. તેને નકારવી તે કોંગ માટે પણ શક્ય નથી.

 કોંગી કેન્દ્રમાં પોતાની સત્તા હોવાથી એવી હવા અને ભ્રમ પણ ફેલાવે છે કે “અમે પ્રગતિના બીજ વાવેલા. નરેન્દ્ર મોદી તેનો પાક લણે છે.” “પૈસા અને યોજનાઓ કેન્દ્રના પૈસે થાય છે.અને નરેન્દ્ર મોદી લાભ લે છે.” કેન્દ્ર તો નોટો છાપે છે કોંગી ની વાતો ભ્રામક છે. કેન્દ્ર બહુ બહુ તો નોટો છાપે છે.

કેન્દ્ર ને પૈસા તો રાજ્ય તરફથી જ મળે છે. જે રાજ્યો સારી પ્રગતિ કરે છે તે કરદ્વારા કેન્દ્ર અને પોતાના રાજ્યને વધુ પૈસા આપે છે. શું નરેન્દ્ર મોદી નોટો પણ છાપે એમ કોંગી માને છે?

જ્યાંસુધી કોંગ્રેસ “અનડીવાઈડેડ (અવિભાજીત) હતી અને ગુજરાત ઉપર મોરારજી દેસાઈનું પ્રભૂત્વ હતું ત્યાં સુધી ગુજરાત અને અમદાવાદ ૧૯૬૦ થી ૧૯૬૮ સુધી ઘણા પ્રગતિશીલ હતા.

મનુભાઈ શાહ વડે સ્થપાયેલી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન બેનમૂન કામ કરતી હતી. ગુજરાત રાજ્ય, અ-ગુજરાતીઓ માટે પણ એક રોજગાર આપવાનું કેન્દ્ર હતું. અમદાવાદ તેની પ્રગતિને કારણે મદ્રાસને ટચ કરવાની તૈયારીમાં હતું.

૧૯૬૯ થી રાજકીય સમીકરણો બદલાયા:

૧૯૬૯ થી રાજકીય સમીકરણો બદલાયા, અને રાજકીય ચારીત્ર્યનું ઈન્દીરા ગાંધીએ પતન નોંતર્યું. “જો જીતા વહ સિકંદર” એવી માન્યતા સ્થાપિત થઇ. એમાં મીડીયા અને મૂર્ધન્યોએ પણ હિસ્સો આપ્યો. તેની અસર સામાન્ય માણસના ચરિત્ર ઉપર પણ થઇ. તે સમયે સદભાગ્યે મહાત્મા ગાંધીવાદીઓ ગુજરાતમાં જીવતા હતા તેથી ગુજરાતમાં નવનિર્માણનું “ભ્રષ્ટાચાર હટાવો”નું જોરદાર આંદોલન થઇ શકેલું. ઈન્દીરા કોંગ્રેસને ફટકો પડેલો.

ટૂંકાગાળાના સ્વકીય લાભવાળી રાજકીય ઈલ્ટીગીલ્ટીઓ રમીને ગુજરાતમાં કોંગીએ વર્ગ વિભાજન કરેલું. દેશના બીજા ભાગોમાં તો નહેરુની અમી દ્રષ્ટિ થકી તેના મળતીયા દ્વારા વર્ગ વિભાજન હતું જ. તેના દુઃખદ ફળો આજે પણ દેશ ભોગવી રહ્યો છે. નહેરુવીયન કોંગ્રેસે જે કોઈ બીજ વાવ્યાં છે અને તે વાવીને પાક લણ્યા છે તે ફક્ત છે વર્ગ વિગ્રહના.

શાણા મુસ્લિમો સમજે છે:

૨૦૦૨ થી વધુ ભયંકર હુલ્લડો અને તે પણ લાંબા ગાળાના હુલ્લડો કોંગી શાસનમાં થયેલાં છે. શાણા મુસ્લિમો આ વાત સમજે છે. ગુજરાતમાંના ઘણા મુસ્લિમો નરેન્દ્ર મોદીને મત આપે છે. નરેન્દ્ર મોદીને કટ્ટરવાદીઓમાં ખપાવવાનું કામ અને એવી હવા ફેલાવવાનું કામ કોંગીનેતાઓ અને તેમના દંભી સેક્યુલારીસ્ટ મીડીયા મૂર્ધન્યોનું છે. તેમના માટે તો અસ્તિત્વનો સવાલ છે.

દુઃખદ વાત એ છે કે તેમાં તટસ્થતાના પ્રદર્શનમાં રાચવાની પ્રાથમિકતા ધરાવતા બીજા મૂર્ધન્યો પણ તેમાં સામેલ છે. તેમનો હિસ્સો પણ કંઈ નગણ્ય નથી.

તમે જોઈ શકશો કે જ્યારે કોંગી ખૂબ વાંકમાં આવે ત્યારે કોંગીની વ્યુહરચના ના ભાગરુપે આ મીડીયા મૂર્ધન્યો બધા દોષનું સામાન્યીકરણ કરે છે. દોષ રાજકારણીઓ માત્રનો અને સીસ્ટમ નો છે તેવા વિવાદો ઉભો કરે છે. અને તેમાં આપણા સાદા મૂર્ધન્યો તટસ્થતાની ઘેલછાના પ્રવાહમાં તણાઈ જાય છે. અને તેથી પાંચ વર્ષ રાજ કરનાર બીજેપી, ભ્રષ્ટતામાં ૫૬+ વર્ષ રાજ કરનાર અને હજી રાજ કરતા કોંગીને સમકક્ષ ગણાઈ જાય છે. આ મૂર્ધન્યોમાં પ્રમાણભાન ની પ્રજ્ઞા નથી. અને તે દેશનું કમનસીબ છે.

મૂર્તિપૂજા કે વ્યક્તિપૂજા એ દોષ નથી. દોષ કેટલાક મૂર્ધન્યોમાં રહેલી તટસ્થતાની વધુ પડતી ઘેલછા અને પીળા પત્રકારિત્વનો છે. દેશના મોટાભાગની ભાગની પ્રજાને અભણ અને ગરીબ રાખવાની કોંગ્રેસની નીતિ કારણભૂત છે.

સામાન્યરીતે કોઈ એમ માને કે શું આવી નીતિ કદી હોતી હશે વળી. પણ આમ જ છે. યુ.પી, બિહાર, એમ.પી, ઓરીસ્સા ના નેતાઓના વ્યવહાર અને માનસની ઉપર દ્રષ્ટિ કરશો તો તમને સમજાશે. યુગોસ્લાવીયા એ એક પાયમાલ થયેલો દેશ હતો.

માર્શલ ટીટો ૧૯૫૪ ના અરસામાં મુંબઈ આવેલા. અને મુંબઈથી પ્રભાવિત થયા હતા. માર્શલ ટીટો ના મૃત્યુ પછી તો તેની પાયમાલીની સીમા ન હતી. પણ આજે !!

 દા. ત. તેના એક શહેર “જુબ્લજાના”ને જુઓ. અને મુંબઈને સરખાવો. જુજુબ્લજાના મુંબઈ કરતાં અનેક ગણું આકર્ષક અને વ્યવસ્થિત છે. હિરોશીમા તો પડીને પાધર થયેલું. આજે હિરોશીમા ને જુઓ તો તમે છક થઈ જાઓ. મુંબઈનો તેની આગળ કોઈ ક્લાસ નથી.

ચીન ૧૯૪૯ થી ૧૯૬૦ સુધી ભારતથી પાછળ હતું. તેના પ્રશ્નો વિકરાળ હતા. પણા આજે તે આપણા કરતાં ૧૦૦ ગણું આગળ છે.

વસ્તિની ઘનિષ્ટતા કે લોકશાહી વિકાસમાં આડે આવતા નથી.

સ્વીસબેંકમાં યુએસના નાણા કરતાં ભારતીય કાળું નાણું દસગણું છે. કોંગીની સ્વીસબેંકમાંના નાણા પાછા લાવવા બાબતની નિસ્ક્રીયતા જ ઘણું બધું કહી જાય છે.

કામનો તૂટો નથી કામનો તૂટો કોઈ દિવસ હોતો નથી.

તૂટો પડે તો કદાચ સીમિત જમીનને લીધે અનાજનો પડે. પણ ભારતમાં અનાજ તો કરોડો ટનને હિસાબે સડી રહ્યું છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજીની સીમાઓ અનંત છે. સુજ્ઞ માણસોની ભારતમાં કમી નથી. દશ વર્ષ પહેલાં મોદીને કોણ જાણતું હતું? હજી આવા ઘણા મોદીઓ ભારતમાં પડેલા છે. બહુરત્ના વસુંધરા.

ચમત્કૃતિઃ ગુજરાતીમાં કહેવત છેઃ “બાર વર્ષે બાવો બોલ્યો …. ” અને “બાવો નાચ્યો એટલે બાવી નાચી”.

કોંગની બાવી વિષે શું છે? ભાઈ, મૂખ્ય બાવાને તેનો એક પશ્ચિમ કાંઠાનો મરાઠી નાગો બાવો નચાવે જ છે. પણ બંધ બારણે તો તે આખા કોંગી પક્ષ ને નચાવે છે.

અગાઉ વર્ષો પહેલાં આ બાવો બોલેલો આ દેશ ઉપર મુસ્લિમોનો વધારે હક્ક છે. બાવીબેનને તો બોલતાં જ આવડતું નથી. “બોલે તો બે ખાય” દા.ત. મૌતકા સોદાગર.

curtsyYou may die but we cannot distribute

Read Full Post »

%d bloggers like this: