Feeds:
Posts
Comments

Archive for July, 2016

ઇસ્લામની સ્થાપના તુલસીદાસે કરેલી અને સનાતન ધર્મની સ્થાપના બીલ ક્લીંટને કરી હતી. ભાગ-૨

આપણે ટીવી સીરીયલમા જ્યારે કોઈ એક એપીસોડ જોઇએ ત્યારે જાહેરાતો માટેના બ્રેકની તાત્કાલીક પહેલાં, “ ‘સીરીયલનું નામ’  અને પછી ચાલુ હૈ“ એમ નીચેની લાઈનમાં લખેલું બતાવે છે. તેમજ “આગે હૈ” અને પછી શું આવશે તેનો એકાદ હિસ્સો બતાવે છે.

સીરીયલની શરુઆતમાં પૂર્વે બતાવેલા એપીસોડમાં જે બતાવેલું તેનો ઉપસંહાર “આપને દેખા” કે “અબ તક દેખા” કે “તમે જોયું” કે એવી કોઈ  હેડ લાઈન હેઠળ બતાવે છે.

“ગયા એપીસોડમાં આ રહી ગયું” એવું આપણને બતાવતા નથી.

પણ, આપણા આ બ્લોગમાં “આ રહી ગયું” એમ કહીને આ બ્લોગના પહેલાભાગમાં જે રહી ગયું તે કહીશું.

“આ રહી ગયું”

કોઈકે વાયરલેસ સંદેશો મોકલ્યો છે. તે વ્યક્તિના અતિમનસમાં ઉભી થયેલી શંકા આપણા અતિમનસમાં પહોંચી છે.

તુલસીદાસે સ્ત્રીને (પોતાની સ્ત્રીને) મારવાની વાત કરેલી તેને મહમ્મદ સાહેબે સુવ્યવસ્થિત રીતે રજુ કરી. અને ઓછામાં ઓછી હિંસાને પ્રસ્થાપિત કરી. સમાજની અહિંસક પ્રણાલીઓ તરફ જવાની ગતિને આધારે આપણે મહમ્મદ સાહેબને તુલસીદાસના અનુગામી સિદ્ધ કર્યા એમ સ્વિકાર્યું.

પણ હવે તમે જુઓ. તુલસીદાસના રામને તો એક જ સ્ત્રી (પોતાની સ્ત્રી) એટલે કે પત્ની હતી. જ્યારે કુરાન તો પુરુષને ચાર પત્ની કરવાની છૂટ આપે છે.  ચાર સ્ત્રી માંથી એક સ્ત્રી તરફ જવું એ વ્યવસ્થાની ભૌતિક હિંસાની પળોજણમાં ન પડીએ તો માનસિક રીતે અહિંસા તરફની ગતિ થઈ કહેવાય. એટલે તુલસીદાસજી તો મોહમ્મદ સાહેબના અનુગામી જ કહેવાય ને?

ના જી. તમે તમારી વાતમાં મર્યાદા બાંધો અને પછી તારવણી કરો તે બરાબર નથી. તુલસીદાસની સીતાને અગ્નિપરીક્ષા કરવાનું કહેવામાં આવે છે. એટલે પુરુષનું એક પત્ની વ્રત અને અગ્નિપરીક્ષા એ બેનો સરવાળો કરીએ તો સરવાળામાં આવતી હિંસા, પુરુષની ચાર પત્ની કરવાની કરવાની હિંસા કરતાં અનેક ગણી વધી જાય છે. એટલે અહિંસાની બાબતમાં તુલસીદાસ કરતાં મહમ્મદ સાહેબનું કુરાન ઘણું આગળ છે. એટલે તુલસીદાસ મહમ્મદ સાહેબના અનુગામી છે તે તર્ક ધ્વસ્ત થાય છે. ઇતિ સિદ્ધમ્‌

બીજું શું રહી ગયું હતું?

સનાતન ધર્મને હિસાબે સ્ત્રી જાતિની કોઈ પણ વ્યક્તિને ગાળ પણ ન દેવાય.

કારણ કે મારા પિતાશ્રી કહેતા હતા કે સ્ત્રી માત્ર દેવી સ્વરુપ છે. એટલે સ્ત્રીને આપેલી તે ગાળ, દેવીને જાય અને આપણને પાપ લાગે.

તુલસીદાસજી કદાચ એમ સમજ્યા હશે કે “ ‘સ્ત્રીને ગાળ ન દેવાય’.   ગાળ ન દેવાય એમ જ કહ્યું છે ને! ‘તાડન ન કરાય’ એવું ક્યાં કહ્યું છે? એટલે સ્ત્રીને તાડન તો થાય જ ને વળી.” આમ તુલસીદાસમાં પ્રમાણભાનની પ્રજ્ઞા ન હતી.

ઇતિહાસ કે પુરાણોના વાચન વિષે તુલસીદાસના શોખની વાત ન કરીએ તો સનાતની રાજાઓ સ્ત્રી સાથે યુદ્ધ કરવાનું ટાળતા હતા. આ પરંપરા હેઠળ જ, ભિષ્મે શિખંડી સામે શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. રામ અને લક્ષ્મણે પણ આમ તો સુર્પણખા સામે પોતાનો બચાવ જ કરેલો. અને આ સ્વબચાવમાં જ સુર્પણખાને રામ દ્વારા અજાણતાં નાકે અને લક્ષ્મણ દ્વારા કાને વાગી ગયેલું હશે. પણ વાલ્મિકી અને તુલસીદાસને અતિશયોક્તિની ટેવ હતી તેથી તેમણે નાક અને કાન કાપી નાખ્યા એવી વાત વહેતી કરેલ. વાસ્ત્વમાં તો રામે અને લક્ષ્મણે ગડગડતી મુકી હશે. એટલે કે ભાગી ગયા હશે. કારણ કે એક સ્ત્રી સામે લડવામાં પરાજયની નાલેશી હતી.

રાવણ વિષે પણ એવું કહેવાય છે કે તે એક સ્ત્રી સૈન્ય સામે હારી ગયેલો. રાવણે એકવાર ભૂલ કરી હતી. આ ભૂલમાંથી તે શિખ્યો હતો કે સ્ત્રી સાથે જીવ્હાદ્વારા કે શસ્ત્રો દ્વારા પણ લડવું નહીં.  કારણ કે હાર કે જીતની જે શક્યતાઓ છે તે બંનેમાં નાલેશી સિવાય કશું નથી.

રાવણ, તે પછી સ્ત્રીની સાથે બાખડવાનું ભૂલી ગયો હતો. તેથી જ તેણે સીતાજીનું હરણ કરેલ પણ સીતાજીને કનડ્યો ન હતો. સ્ત્રીઓને ન કનડવાની આ પરંપરા માનવો અને સુરોમાં હતી. પણ આ પરંપરા અસુરોમાં ન હતી. અને તેના ફળ તેમણે ભોગવએલા તે આપણે સુપેરે જાણીએ છીએ.

એવું કહેવાય છે કે અશોકે કલિંગ ઉપર ચડાઈ કરી તો તેણે પુરુષોના સૈન્યને તો જીતી લીધું પણ તે પછી જે સ્ત્રીઓનું સૈન્ય આવ્યું તેને જીતવામાં તેના હાંજા ગગડી ગયેલા. અને તે પછી તેણે યુદ્ધ નહીં કરું તેવી પ્રતિજ્ઞા લીધેલી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધેલો. જોકે નવા સંશોધન પ્રમાણે તે દુશ્મનોને ધમકી આપ્યા કરતો હતો, કે કલિંગના જેવા તમારા હાલ કરીશ.

મૂળ વાત ઉપર આવીએ તો આ પ્રમાણે પુરુષો માટે કોઈ ખુશીનો સમય હોય તો ફક્ત એટલો કે “ઢોલ, ગંવાર, શુદ્ર પશુ નારી, યે સબ તાડનકે અધિકારી” એ બોલાતું સાંભળીને ખુશ થવું.

અને સાંભળી લો, કે સ્ત્રીઓને (પત્નીઓને) પણ આ વાતની ખબર છે કે પુરુષો (પતિઓ), આ પંક્તિઓ સાંભળી ખુશ થાય છે. તેમને માટે આ એક માત્ર સુખ બચ્યું છે તે પણ સાંભળવાનું. તેથી ઘણી સ્ત્રીઓ જ્યારે સુંદરકાંડની કેસેટ વાગતી હોય ત્યારે પોતાના પતિને ખુશ કરવા અને મજાક ઉડાવવા આ કડીઓનો વારો આવે ત્યારે ટેપરેકોર્ડરનું વોલ્યુમ મોટું કરી દે છે જેથી પતિ દૂર બીજા રુમમાં હોય તો પણ સાંભળી શકે. પુરુષોએ સ્ત્રીઓની આ મજાક કરવાની સ્ટાઈલને દાદ દેવી પડે.

તુલસી રામાયણના પાઠક, શ્રી અશ્વિન ભાઈ પાઠક પણ જાણે છે કે પુરુષોને આખા રામાયણમાં આ કડીઓ જ સૌથી વધુ ગમે છે એટલે અશ્વિનભાઈએ આ કડીઓની આગળ પાછળની દશે દશ કડીઓ માટે જુદો અને લંબાવેલો સુર રાખ્યો છે.

ચાલો ….  એ બધું તો જાણે સમજ્યા. પણ બીલ ક્લીંટને સનાતન ધર્મ સ્થાપ્યો એમ કેવી રીતે કહી શકાય?

આ સમજવા માટે તમારે મહાજનોનું તર્કશાસ્ત્ર સમજવું પડશે.

ધારો કે તમારે કોઈને અમુક રીતે ચીતરવો છે તો તમે એવા કેટલાકના નામાંકિત વ્યક્તિઓ વિષે વિવરણ કરો કે જેઓ ઉપરોક્ત “અમુક રીત”ના ન હતા.

આ કંઈ સમજાયું નહીં. કંઈક ફોડ પાડો.

ધારો કે તમારે એમ કહેવું છે કે કોઈ એક નિશ્ચિત વ્યક્તિ જેને તમારે ટાર્જેટ કરવો છે, તે વ્યક્તિ તટસ્થ રીતે વિચારી શકતો નથી. તો તમારે તમારી દૃષ્ટિએ જે વ્યક્તિઓ તટસ્થ હતા તેમને વિષે વિવરણ કરવું. એટલે આપો આપ સિદ્ધ થઈ જશે કે તમારો ટાર્જેટ વ્યક્તિ તટસ્થ નથી. તમારે ફક્ત એમ જ કહેવાનું કે આવી હેસીયત આનામાં (ટાર્જેટેડ વ્યક્તિનું નામ), ક્યાં છે?

કોઈ દાખલો?

કોઈ વ્યક્તિ તટસ્થ ક્યારે કહેવાય?

તટસ્થ એટલે શું?

તટ એટલે કિનારો. જે કિનારા ઉપર છે તે વ્યક્તિને તટસ્થ કહેવાય. વૈચારિક રીતે કહીએ તો જે  વ્યક્તિ સાક્ષી ભાવ રાખીને સમસ્યાનું કે ઘટનાનું અવલોકન કરે અને તે પછી અભિપ્રાય આપે તેને તટસ્થ કહેવાય. આપણા મોદીકાકા એ સાક્ષીભાવ ઉપર એક પુસ્તક લખ્યું છે. પણ બધા ગુજરાતી ભાષાવિદ મહાજનોને ખબર ન હોય તેમ એક મહાજને બીજાઓના સાક્ષીભાવ વિષે વિવરણ કરી સિદ્ધ કરી દીધું કે મોદીકાકા ક્યારેય સાક્ષી ભાવે જોઈ નહીં શકે. તે હડહડતા આરએસએસવાદી છે. ઇતિ સિદ્ધમ્‌.

પણ આપણી વાત તો બીલ ક્લીંટન અને સનાતન ધર્મની છે.

બધા મહાજનોનું તર્કશાસ્ત્ર ભીન્ન ભીન્ન હોય છે. સનાતન ધર્મ ગમે તેવો હોય તો પણ તે એક પત્નીવ્રત પુરુષને શ્રેષ્ઠ માને છે. નિયમ નહિં તો પ્રણાલી તો આવી જ છે. વળી જો નિયમ હોય તો નિયમ તોડવાની પણ પ્રણાલી છે.

જેમ જેમ ભારતીય વધુ સત્તાવાન થતો જાય અથવા કોઈ એને ટોકનાર ન હોય અથવા જે તેને ટોક્નાર હોય તેના કરતાં તે વધુ સક્ષમ હોય તો તે તેનો લાભ લેવાનું ચૂકતો નથી. ટ્રાફિકનિયમોના પાલનની બાબતમાં, વેતનની સામે કામ કરવામાં, ટેક્સ ભરવામાં, તર્કના વિતર્ક કરવામાં આપણે તેની આદતો જાણીએ છીએ.

આપણા ભારતીય બંધારણની અંતર્ગત હિન્દુ કોડ બીલમાં એક પત્નીવ્રતનો સમાવેશ કરવામાં આવ્યો છે. પણ જો કાયદામાં બારી ન રાખીએ તો આપણે હિન્દુ શાના? એટલે હિન્દુઓને રખાત રાખવાની છૂટ  રાખવામાં આવી છે. આ જોગવાઈ શરતોને આધિન છે. ધારોકે “શરતોને આધિન” ન હોત તો પણ હિન્દુઓને કંઈ ફેર ન પડત. જો પાશ્ચાત્ય મહાજનો તુક્કા લડાવવામાં બેનમુન છે તો આપણા મહાજનો સ્વબચાવ અર્થે તર્કની બાબતોમાં બેનમુન છે.

આપણો આ બ્લોગ “મહાજનો”, “સ્ત્રી તાડન”, અને “તર્ક” ના પરિપેક્ષ્યમાં સીમિત છે.

આપણા ગુર્જરભાષાના એક મહાજને વાલ્મિકીના રામને વાલ્મિકી રામાયણના આધારે કહેલ કે રામને એક જ પત્ની ન હતી. કારણ કે રામ “સ્ત્રીણાં પ્રિયઃ” એમ વર્ણિત હતા. એટલે કે સ્ત્રીઓને પ્રિય હતા. સ્ત્રી એટલે પત્ની. સ્ત્રીણાં પ્રિયઃ એટલે સ્ત્રીઓને પ્રિય હતા એટલે તેમની પત્નીઓને પ્રિય હતા.

હવે જ્યારે તુલસીદાસ “નારી” શબ્દનો અર્થ પત્ની કરે તો “સ્ત્રી”નો અર્થ “પત્ની” થઈ જ શકે. આ વાત આપોઆપ સિદ્ધ થાય છે. સીતાજી કોઈ પણ કારણસર વનવાસ જવા માટે “રામની વાંહે થયા” તેથી કરીને કંઈ એમ સિદ્ધ ન થાય કે રામને તે એક માત્ર પત્ની હતી. એવું પણ હોય કે બીજી પત્નીઓને સીતાજીના (સુપરવીઝન), ઉપર વિશ્વાસ હોય, તેથી તે બધીઓ રામની “વાંહે ન થઈ” હોય.

જો કે “મહાજનશ્રી”ના આવા અર્થઘટન ઉપર શોર બકોર થયેલો. પોસ્ટખાતાને પણ ઠીક ઠીક કમાણી થઈ હતી. પણ આ જુદો વિષય છે.

નિયમ, નિયમનું અર્થઘટન, નિયમનું પાલન અને જનતાના પ્રતિભાવની પરિપેક્ષ્યમાં જોઇએ તો બીલ ક્લીંટન હિન્દુ ધર્મમાં સુસ્થાપિત છે.

જાતીય વૃત્તિ, જાતીય સંબંધ, પરસ્પર સંમતિ અને નિયમનો સુભગ સમન્વય એટલે ગંગા નાહ્યા.

કોઈ એક ખેલાડી હતો. નામ તો યાદ નથી. પણ ૧૯૯૨-૯૩ની ઘટના છે. એક સ્ત્રી તેને મળવા હોટેલ ઉપર ગઈ. પરસ્પર સંમતિથી સંબંધ બંધાયો. પણ પછી તે ખેલાડી તે સ્ત્રીને વળાવવા માટે હોટેલની રુમના દરવાજા સુધી ન ગયો. એટલે તે સ્ત્રીએ, તે ખેલાડી સામે બળાત્કારનો કેસ માંડ્યો. મારા ખ્યાલ પ્રમાણે તે સ્ત્રી આ કેસ જીતી ગઈ હશે. કારણ કે સ્ત્રીનું માન ન સાચવવું તે એક ગુનો છે. જો ઉપરોક્ત સ્ત્રી પોતાનો કેસ જીતી ગઈ હોય તો તે યોગ્ય જ છે. ન્યાયાલયે પણ ચૂકાદો આપ્યો છે કે જો લગ્નનું પ્રોમીસ આપ્યું હોય અને કોઈ વ્યક્તિ તે સ્ત્રીની સાથે જાતીય સંબંધ બાંધે અને પછી તેની સાથે લગ્ન ન કરે તો તેને બળાત્કાર જ કહેવાય.

Bill Clinton

બીલ ક્લીંટનના કેસમાં આવું નથી.

બીલ ક્લીંટન મોનિકાના સંબંધો વિષે શોરબકોર તો યુએસમાં પણ થયો. પણ જહોન કેનેડીના મરી ગયા પછી જેક્વેલીને કરેલા પુનર્લગ્ન વિષે જેટલો શોર થયેલો તેના દશમા ભાગ જેટલો પણ નહીં. યુએસમાં વિધવા વિવાહ નવી વસ્તુ નથી. પણ યુએસની જનતા, યુએસમાં નેતા માટે, ભીન્ન માપદંડ રાખે છે. જેક્વેલીને જ્યારે એરીસ્ટોટલ ઓનાસીસ સાથે લગ્ન કર્યું ત્યારે યુએસની જનતાએ કાગારોળ મચાવી દીધી હતી. આબેહુબ જેક્વેલીનના પુતળા બનાવીને વેચવા કાઢ્યા હતા. કિમત ૧૦૦૦૦ થી ૨૫૦૦૦ રુપીયા કે ડોલર હતી. જેક્વેલીનને અપમાન જનક સ્થિતિમાં મુકી દીધી હતી. ભારતમાં મોટાભાગની પ્રજા બહુ વાંચતી નથી. પણ સ્ત્રીઓનું અપમાન કરનારો અમુક વર્ગ જરુર છે.

ટૂંકમાં પુરુષ અને સ્ત્રી બંને માટે યુએસમાં અને ભારતમાં ભીન્ન ભીન્ન માપદંડ છે. જો કે યુએસમાં સમાન સીવીલ કોડ છે. ભારતમાં નથી.

જે સંબંધો સીધા ન હોય તેવા સંબંધોને કારણે ભારતના મહાજનો જેવા કે ઓશો આસારામ, સંત રજનીશમલ, અને એવા ઘણા બધા ચમક્યા છે કે જેમણે ભય અને લાલચને “પરસ્પર સંમતિ” હતી કે “મસ્જિદમાં ગર્યો’તો જ કોણ” એવું સિદ્ધ કરવાની કોશિસ કરી છે.

તમે કહેશો કે સંત રજનીશમલ ઉપર ક્યાં કોઈ કેસ થયેલો?

અરે ભાઈ એમ મુખ્ય મંત્રીઓને ઉથલાવવામાં ઉસ્તાદ એવા ચિમનભાઈ પટેલે, બળવંતરાય મહેતાને ક્યાં  ઉથલાવેલા? ચિમનભાઈ પટેલે બળવંતરાય મહેતાને ક્યા કારણસર ઉથલાવ્યા ન હતા?

બળવંતરાય મહેતા વિમાન અકસ્માતમાં ગુજરી ગયા એટલે બચી ગયા. એ પ્રમાણે સંત રજનીશમલ વહેલા ઉકલી ગયા એટલે જેલમાં જવામાંથી બચી ગયા.

તમે કહેશો કે પણ આમાં બીલ ક્લીંટન હિન્દુધર્મના સ્થાપક કેવી રીતે કહી શકાય?

લો બસ. તમે તો એવી વાત કરી કે “સીતાનું હરણ થયું પણ પછી તે હરણની સીતા ક્યારે થઈ?”

જુઓ જાણે વાત એમ છે કે સત્ય વાતાવરણથી સિદ્ધ કરી શકાય અથવા સત્ય તર્કથી સિદ્ધ કરી શકાય. પણ સંત રજનીશમલ તો કહે છે કે તેઓ તર્કમાં માનતા જ નથી. કારણ કે તર્ક તો માહિતિ ઉપર આધાર રાખે છે. જેની પાસે માહિતિ વધુ હોય તે વ્યક્તિ,  જેની પાસે ઓછી માહિતિ હોય તે વ્યક્તિને પરાસ્ત કરી શકે. અથવા તો આપણે આપણી આસપાસ આપણા જ વળના એકઠા કરેલા હાજી હા વાળાઓની બહુમતિ થી પણ સત્ય સિદ્ધ  કરી શકીએ છીએ. જેમકે શંકર સિંહ વાઘેલા, કેશુભાઈ પટેલના સમર્થકોને “હજુરીયા” એમ કહેતા હતા.

ચાલો એ વાત જવા દો.

શાણા માણસો જે અભિપ્રાય આપે તેને તો સાચો માનવો જ પડે કે નહીં?

દુનિયામાં શાણું કોણ છે?

યુએસએ શાણું છે. કારણ ગમે તે હોય પણ યુએસનો પ્રમુખ દુનિયાનો કાકો ગણાય છે. શાણા માણસના દેશમાં રહેતા માણસોને પણ શાણા જ ગણવા જોઇએ. યુએસમાં રહેતા ભારતીયો કે જેઓ યુએસના નાગરિક છે તેમને પૂછો. પણ તે પહેલાં તેમને એક વાર્તા સંભળાવો.

૧૯૫૫ -૧૯૬૦ દરમ્યાન એક રાજકીય વિવાદ ચાલતો હતો કે “મુંબઈ” મહારાષ્ટ્રમાં જવું જોઇએ કે ગુજરાતમાં જવું જોઇએ?

અમારે ભાવનગરમાં એક સ્યામ સુંદરભાઈ હાસ્ય કલાકાર હતા. જેમ સંસ્કૃત સાહિત્યમાં કહેવાય છે કે “બાણોચ્છિષ્ઠં જગતસર્વમ્‍” (જગતમાં જે કંઈ લખાયું છે તે બધું જ કવિ બાણે લખી નાખ્યું છે. એટલે જે કંઈ કહેવાય છે તેમાં કશું નવું નથી. એટલે કે જગત, કવિ બાણનું એંઠું ખાય છે)

સ્યામસુંદરભાઈની વાર્તા કંઈક આ પ્રમાણે હતી.

મંડળીમાં ચર્ચા ચાલતી હતી. “મુંબઈ”ની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો?

એક વયસ્ક “કાકા”એ કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ છે.

આપણે મુંબઈના ભાગ પાડો.

વિરાર ગુજરાતને આપો, અને અમ્બરનાથ મહારાષ્ટ્રને આપો, વસઈ ગુજરાતને આપો, કલ્યાણ મહારાષ્ટ્રને આપો, બોરીવલી ગુજરાતને આપો થાણા મહારાષ્ટ્રને આપો, અંધેરી ગુજરાતને આપો, મલાડ મહારાષ્ટ્રને આપો, ઘાટકોપર ગુજરાતને આપો, વડાલા મહારાષ્ટ્રને આપો, વાંઈદરા ગુજરાતને આપો અને સાયણ મહારાષ્ટ્રને આપો …. રાજકપુર મહારાષ્ટ્રને આપો અને નરગીસ ગુજરાતને આપો.

હે …  હે …  હે… કાકા તમે ગઢ્ઢે ગઢપણે આમ રાજકપુર નરગીસનું નામ લો તે તમને શોભે નહીં. જરા ઉમરનું તો ધ્યાન રાખો.

“કાકા”એ કહ્યુંઃ એમાં મેં ખોટું શું કહ્યું છે? રાજકપુર મહારાષ્ટ્રને આપો અને નરગીસ ગુજરાતને આપો. એમાં ખોટું શું છે?

“અરે કાકા, રાજકપુર – નરગીસનું નામ તમારાથી નો લેવાય.”

“લે વળી ઈમાં શું?. જેમ રાયપુર છે, જેમ કાનપુર છે, નાગપુર છે, એમ રાજક-પુર છે.”

“કાકા… તમે તો ભારે કરી… ઠીક ચાલો … તમે રાજકપુરનું તો રાજક-પુર કર્યું …  પણ આ નરગીસનું શું?

“લે …. કૈર વાત… પણ નરગીસ તો આપણામાં છે ને … પછી સુ લેવાને વાંઈધો …

આ રીતે આપણ ભારતીય યુએસ નાગરિકોને પણ કહી દેવાનું કે બીલ ક્લીંટન તો આપણામાં છે ને … અને સાથે સાથે હિલેરી ક્લીંટન તો લટકામાં મળે છે…

Hillary Clinton

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ એપીસોડ, ચાલુ હૈ, આગે હૈ, આપને દેખા, તમે જોયું, આ રહી ગયું, અતિમનસ, તુલસીદાસ, સ્ત્રી (પોતાની, પત્ની, અહિંસા, હિંસા, અગ્નિપરીક્ષા, એક પત્નીવ્રત, ચાર પત્ની, સનાતન ધર્મ, સ્ત્રીને ગાળ ન દેવાય, પ્રમાણભાનની પ્રજ્ઞા, રાવણ, શિખંડી, ભિષ્મ, સુર્પણખા, સીતા, અશોક, કલિંગ, સ્ત્રીસેના, ખુશ થવું, સુંદરકાંડ, અશ્વિનભાઈ પાઠક, મહાજનોનું તર્કશાસ્ત્ર, બીલ ક્લીંટન, ટાર્જેટૅડ વ્યક્તિ, મોદીકાકા, કોમન સીવીલ કોડ, ઓશો આસારામ, સંત રજનીશમલ, પરસ્પર સંમતિ, મસ્જીદમાં ગર્યો’તો જ કોણ, સીતાનું હરણ થયું, હરણની સીતા, હજુરીયા, દુનિયાનો કાકો

 

Read Full Post »

ઇસ્લામની સ્થાપના તુલસીદાસે કરેલી અને

હાજી, ઇસ્લામની સ્થાપના રામચરિત માનસના રચયિતા તુલસીદાસ દ્વિવેદીએ કરી હતી. અને ભારતના સનાતન ધર્મની સ્થાપના બીલ ક્લીંટને કરી હતી.

કાનૂની ચેતવણી

આ સંશોધન લેખ વાંચતા પહેલાં નિમ્ન લિખિત કાનુની (કયો કાનુન એ પૂછશો નહીં કારણ કે કાનુન એટલે નિયમ અને તે જુદા જુદા ક્ષેત્રો માટે જુદા જુદા હોય છે.) ચેતવણી અવશ્ય વાંચવી.

આ લેખનું કશું જ મૌલિક નથી. જો કે વિશ્વમાં કશું જ મૌલિક હોતું નથી. દરેક જ્ઞાન વિશ્વમાં સંગ્રહાએલું જ હોય છે. જેમકે ગુરુત્વાકર્ષણની શોધ થઈ એ પહેલાં પણ ગુરુત્વાકર્ષણ હતું જ. ગુરુત્વાકર્ષણના સમીકરણો શોધાયાં તે પહેલાં પણ તે સમીકરણો હતાં જ. આવી તો ઘણીજ બાબતો છે એમ નથી પણ બધી બાબતો આવી જ છે. ક્યારેક કોઈ વ્યક્તિ જ્યાં ત્યાં પડેલી વાતોનો ક્યાંક મેળ બેસાડે છે એને કેટલાક પોતાને બુદ્ધિશાળી માનતા લોકો પોતાને નામે ચડાવવાની કોશિસ કરે છે તે વાત સૌ કોઈ માન્ય રાખે છે. ન રાખતા હોય તો પણ તે વાત ચાલી જાય છે. આ વાત પણ સમજવા જેવી છે. ટૂંકમાં સત્ય તો વિશ્વમાં નિહિત સ્વરુપે પડેલું જ છે.

પંડિતો આવું પણ કહે છે કે;

સ્મૃતિર્વિભીન્ના શ્રુતયશ્ચ ભીન્ના, નૈકો મુનીર્યસ્ય વચઃ પ્રમાણમ્‌

ધર્મસ્ય તત્ત્વં નિહિતં ગુહાયાં, મહાજનો યેન ગતઃ સઃ પન્થાઃ

સ્મૃતિઓ જુદું જુદું કહે છે અને શ્રુતિઓ પણ જુદું જુદું કહે છે,

એવો કોઈ મુની નથી જેની વાત પ્રમાણભૂત કહી શકાય,

ધર્મનું તત્ત્વ શું છે તે કોઈ ગુફામાં રાખ્યું હોય (તેમ લાગે છે).

તેથી મહાપુરુષો જે રસ્તે જતા હોય તે રસ્તે જવું.

જોકે આ કથનના પણ જુદા જુદા અર્થ થતા હોય છે.

જેમકે શબ્દ “મહાજનો” એટલે શું?

કેટલાક “મહા” એટલે “મોટા” એમ કરે છે. કેટલાક “મહા” એટલે “ઘણા” એમ કરે છે. સંસ્કૃતભાષાના અર્થમાં જો કહીએ તો આ સમાસ બે રીતે સમજાવી શકાય.

મહઃ અસૌ જનઃ સઃ મહાજનઃ .

બીજો સમાસ છે.

મહાતાં જનાનાં સમાહારઃ ઇતિ મહાજનઃ

પણ સત્ય બહુમતિથી સિદ્ધ થતું નથી એટલે આપણે મહાજનનો અર્થ મહાપુરુષ (કે મહાપુરુષો) એમ કરીશું.

તો પછી આપણે મહાજન કોને કહીશું?

જે જાણીતો છે તેને કહીશું?

જે કીર્તિમાન છે તેને કહીશું?

જે વધુ પ્રમાણ પત્રો ધરાવે છે તેને કહીશું?

જે સત્તાવાળો છે તેને કહીશું?

જેને વધુ અનુયાયીઓ છે તેને કહીશું?

જેને વધુ અનુયાયીઓ છે તેને જો આપણે મહાજન કહીશું તો ઉપરોક્ત બંને અર્થોનો સમાવેશ થઈ જશે. જો કે જ્યારે બે મહાજન વચ્ચે સરખામણી કરવાની આવશે ત્યારે મુશ્કેલી ઉભી થશે. પણ તે સમયે આપણને જે વધુ પસંદ પડશે તેને વધુ મહાન કહીશું.

કવિઓ મહાન છે, લેખકો મહાન છે, મૂર્ધન્યો મહાન છે, સત્તાધારીઓ મહાન છે, મહાપદ ધારકો મહાન છે, મહાપુરુષો મહાન છે, નેતાઓ મહાન છે, પેગંબરો મહાન છે, ફિરસ્તાઓ મહાન છે, ઇશ્વર મહાન છે, ઇશ્વરના પુત્રો મહાન છે …

જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે?

જેની ચા બગડી તેની સવાર બગડી,

જેની દાળ બગડી તેનો દિવસ બગડ્યો,

જેના શનિ-રવિ બગડ્યા તેનું અઠવાડીયું બગડ્યું,

જેની રજા ન મંજુર થઈ અને કપાતે પગારે લેવી પડી, તેનો મહિનો બગડ્યો,

જેનું અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું,

જેની બૈરી બગડી તેનો ભવ બગડ્યો,

જેનો ઈશ્વર બગડ્યો, તેનો બીગ-બેંગ બગડ્યો.

ઈશ્વર તો ભોળો છે એટલે તેને પટાવવો સહેલો છે.

પણ આ “બૈરી”નું શું કરીશું?

બૈરી એટલે દાર, કલત્ર, વહુ, અર્ધાંગિની,  પત્ની, સ્ત્રી, એમ સમજવું અને તેનો પૂર્વગ પહેલો પુરુષ ષષ્ટી એકવચન એટલે કે મારી દાર, મારી કલત્ર, મારી વહુ ….. મારી સ્ત્રી એમ જરુર લખવું. આમાં “પહેલા પુરુષ ષષ્ટી એકવચન”ને અધ્યાહાર રાખવું નહીં.

તમે જોયું કે ભવસુખનું રહસ્ય પત્નીમાં સમાયેલું છે. અને પત્નીને કેવી રીતે કાબુમાં રાખવી તેના ઉપાયો શોધવા જોઇએ.

વિશ્વ અવ્યવસ્થામાંથી વ્યવસ્થિતતા તરફ જઈ રહ્યું કે વ્યવસ્થિતતામાંથી અવ્યવસ્થા તરફ જઈ રહ્યું છે તે ઉપરથી આપણે નક્કી કરી શકીએ શું પહેલાં થયું અને શું પછી થયું.

પણ આ અવ્યવસ્થિતતા  —- વ્યવસ્થિતતા વિષે ભૌતિકશાસ્ત્રીઓ એકમત નથી.

પણ માનવ સમાજ હિંસકમાં થી અહિંસક બનવા તરફ જઈ રહ્યો છે તેમ માની શકાય.

સંપ્રજ્ઞાતમાનસ

જેમ કે પહેલાંના સમયમાં રાજા રાજસુય યજ્ઞ કરે તે આવકારવામાં આવતું હતું. હવે આવા યુદ્ધોને માન્યતા મળતી નથી. જો કે હિંસા વધતી હશે પણ બૌદ્ધિક જનમાનસ તેને માન્યતા આપતું નથી.

તુલસીદાસને તેમની પત્ની તરફ બહુ પ્રેમ હતો. તેઓશ્રી પોતાની પત્નીનો વિરહ સહન ન કરી શક્યા. એટલે તેઓશ્રી અજાણતા જ અનેક નિર્ભયતા-શુરવીરતા બતાવી પત્ની પાસે પહોંચી ગયા.

તેમની તે પત્નીએ તેમને ટોણો માર્યો. એટલે તેમનું સંપ્રજ્ઞાતમાનસ પ્રજ્વલિત થઈ ગયું અને તેમણે રામચરિત માનસ લખ્યું.

આ રામચરિત માનસમાં પત્નીથી અપમાનિત થતા પુરુષો માટે એક અનિવાર્ય નુસખો બતાવ્યો છે.

Rama and the Ocean

તેમણે લખ્યું છે કે

ઢોલ, ગંવાર, શુદ્ર પશુ નારી, યે સબ તાડનકે અધિકારી,

આ નુસખામાં તેમણે નિમિત્ત કોને બનાવ્યા છે તે પણ જાણી લો. જેનું હૃદય બહુ વિશાળ છે તેવો સમુદ્ર, તુલસીદાસના પરમ પ્રિય પાત્ર મર્યાદાપુરુષ રામને કહે છે કે હે રામ ઢોલને તમે પીટો નહીં તો તેનો અર્થ શો?

જો કે તુલસીદાસે પદ્યનો પ્રાસ મેળવવા માટે અંદર બીજા ત્રણેક ફાલતુ નામ પણ ઉમેર્યાં છે. પણ છેલ્લે સ્ત્રીનું નામ ઉમેરીને પોતાના મનનો “ઘા” કાઢી લીધો. જો કે આ “ઘા કાઢી લીધો” તે તેમણ્રે મનમાં જ કાઢી લીધેલો. જોકે તે બહુ ચતુર હશે. તેમને ખબર હશે જ કે ગમે ત્યારે ભવિષ્યમાં મારું આ રામચરિતમાનસ મારી પત્ની વાંચશે તો ખરી જ. ત્યારે તે બધું શાનમાં સમજી જશે. જો કે આપણને તુલસીદાસના પુરા જીવન ચરિત્રની ખબર નથી. કદાચ એવું પણ બન્યું હોયકે તેમણે પોતાની સાસરીમાં જઈને સસરાની હાજરીમાં જ પોતાની પત્નીને ઠીક ઠીક મેથીપાક જમાડ્યો હોય. તેથી કરીને તેમની પત્ની તે પછીના જીવનમાં સીધી થઈ ગઈ હોય. તુલસીદાસ પોતાના આ સ્વાનુભવવાળી ફતેહને  દુનિયા સાથે “શૅર” કરવા માગતા હોય જેથી દરેક નિસ્ફળ પુરુષ દુનિયામાં તુલસીદાસ જેવી ફતેહ કરી શકે.

કુરાનમાં મહમ્મદ સાહેબે ઇશ્વરી સંદેશ આપ્યો છે.

જો સ્ત્રી જાતીય સંબંધ માટે ઇન્કાર કરે તો તેને મારવી. આ “જાતીયતા”નું મહત્વ સમજવા માટે તમારે સંત રજનીશમલને વાંચી લેવા.

જો કે મહમ્મદ સાહેબે સ્ત્રીને કઈરીતે મારવી, કેટલી હદ સુધી મારવી, કેટલી તીવ્રતાથી મારવી તેને વિષે સંયમિત થવા માટેના નિયમનો રાખ્યા છે. તુલસીદાસની જેમ બેફામ છૂટ આપી નથી.

તમે કહેશો તુલસી દાસે બેફામ રીતે મારવાની છૂટ આપી છે તેમ તમે કેવી રીતે કહી શકો?

જો તમે મારવાની કોઈ સીમા જ ન બાંધી હોય તો માણસો તેનો મનફાવે તેવો અર્થ કરે. અને જો કોઈ કેસ ન્યાયધીશ પાસે જાય તો ન્યાયધીશ પણ એમ જ કહે કે “હું કયા કાયદા હેઠળ દંડ કરું? તમે તો મારવાની છૂટ આપી છે. તમે મારવાની કોઈ સીમા જ બાંધી ન હોય તો હું દંડ કઈ રીતે કરી શકું?”

એટલે મહમ્મદ સાહેબે તો તુલસીદાસભાઈની જોગવાઈને અનુમોદિત તો રાખી જ. પણ સ્ત્રીના આ હક્કને સીમા બાંધી દીધી. અને સ્ત્રીના “માર ખાવાના હક્કને સુગ્રથિત કરીને પુરુષના પોતાની સ્ત્રીને મારવાના હક્કમાં સ્થાપિત કર્યો. મારવાના પ્રમાણને પણ સુગ્રથિત કર્યું” એટલે કે સમાજને આ ક્ષેત્રમાં બેમાપ હિંસામાંથી સુગ્રથિત ઓછી હિંસાની દીશામાં મુલ્યાંકિત કર્યો.

હવે જો તુલસીદાસની પ્રબોધિત દંડ સંહિતાને મહમ્મદ સાહેબે સુગ્રથિત કરી એટલે તુલસીદાસે જ ઇસ્લામ ધર્મ સ્થાપ્યો કહેવાયને?

તમે કહેશો કે મોહમ્મદ સાહેબ તો પહેલાં થયા (સાતમી શતાબ્દીમાં) અને તુલસીદાસ તો તે પછી  (સોળમી શતાબ્દીમાં) થયા. મુસ્લિમ ધર્મ તો તુલસીદાસની પહેલાં પણ હતો. તો પછી મોહમ્મદ સાહેબ તુલસીદાસની વાતથી કેવી રીતે વાકેફ હોય?

તમે ખત્તા અહીં જ ખાઓ છો.

તમે જુઓ. મહાપુરુષોને સમયનું બંધન નડતું નથી. તુલસીદાસ અને મોહમ્મદ સાહેબ બંને મહાપુરુષો હતા. એટલે કે મહાજન હતા. એટલે કોણ પહેલાં થયું અને કોણ પછી થયું તે વાત જ અસ્થાને છે. આ પ્રકારનો જવાબ ભદ્રંભદ્રે પણ અંબારામને આપેલો છે જ અને આ વાત રેકોર્ડ ઉપર છે. એટલું જ નહીં તુલસીદાસ પણ આમ જ માને છે.

શંકરભગવાનને પહેલાં સતી નામની પત્ની હતી. તે દક્ષરાજાના યજ્ઞની વેદીમાં પડીને મરી ગઈ. તે પછી શંકરભગવાનનું લગ્ન હિમાલય પર્વતની પુત્રી પાર્વતી સાથે થયું. આ દક્ષરાજા તો પ્રજાપિતા હતો. એટલે કે સત્ય યુગના પ્રારંભમાં થઈ ગયો. જમદગ્નિના પુત્ર પરશુરામે એકવીશ રાજાઓને મારી પૃથ્વીને નક્ષત્રી કરી. એ પરશુરામે સહસ્રાર્જુનને સૌપ્રથમ મારેલો. આ સહસ્રાર્જુન દશરથથી હજારો નહીં તો સેંકડો વર્ષ પૂર્વે થઈ ગયેલો. સતયુગમાં દેવદાનવોના યુદ્ધમાં દાનવોને પરાજિત કરવા શિવના પુત્રની જરુરીયાત ઉભી થઈ. એટલે શિવનું લગ્ન પાર્વતી સાથે થયું. આ પાર્વતીને કાર્તિકેય અને ગણેશ એમ બે પુત્રો થયા. આ ગણેશ સાથે પરશુરામને યુદ્ધ થયું. ગણેશજીનો દાંત તૂટી ગયો. તે પછી સેંકડો વર્ષે દશરથ રાજાને ત્યાં રામનો જન્મ થયો. રામ વનમાં ગયા. સીતાનું હરણ થયું. પાર્વતીએ રામની પરીક્ષા કરી અને શંકરભગવાનને આ ન ગમ્યું.  પાર્વતી પોતાના પિતા દક્ષના યજ્ઞની વેદીમાં કૂદી પડ્યાં. ક્યાં પાર્વતી, ક્યાં સતી, ક્યાં દક્ષ રાજા, ક્યાં પરશુરામ અને ક્યાં રામ. સીતા હરણના સમયને તુલસીદાસે દક્ષ રાજાના યજ્ઞનો સમય ગણ્યો. આ બંને સમયને સમકાલીન બનાવી દીધા.

આનું કારણ શું?

કારણ એક જ કે મહાપુરુષોને સમયનું બંધન નડતું નથી.

ઇસ્લામ તો મહમ્મદ સાહેબની પહેલાં પણ હતો. રમઝાન મહિનામાં રોજા મહમ્મદ સાહેબ પહેલાંના સમયમાં પણ રાખવામાં આવતા હતા. ફેર એ પણ હતો કે તે વખતે રમઝાન માસમાં ફક્ત નિરામિષ ભોજન જ લેવાતું હતું. આ વાત મને મસ્કતના મિનીસ્ટ્રી ઓફ ટેલીકોમના ડાયરેક્ટર જનરલ ઓફ મટીયલ મેનેજમેન્ટે કરેલી.

તમે કહેશો આવા તર્ક કેમ ચાલે?

અરે ભાઈ ભારતમાં તો બધા જ તર્ક ચાલે. અંગ્રેજોના રાજથી આવું ચાલ્યું આવે છે. અંગ્રેજો પશ્ચિમમાંથી આવ્યા. પશ્ચિમ અને ભારતની સભ્યતા અને ભાષા વચ્ચે તેમણે સામ્ય જોયું એટલે તેમણે ભારતનું  ઉપલબ્ધ બધું જ સાહિત્ય અવગણીને સાબિત કરી દીધું કે ભારતીયો પૂર્વ યુરોપથી આવ્યા. ધારો કે આપણી ઉપર દક્ષિણપૂર્વ એશિયાના લોકોએ રાજ કર્યું હોત તો તેઓ એમ સાબિત કરી દેત કે ભારતીયો દક્ષિણપૂર્વ એશિયામાંથી આવ્યા. ભારતીયતા સાથે તો તેમની ઘણી વધુ સમાનતાઓ છે. અમારી સાથે એક થાઈલેન્ડના ભાઈ ભણતા હતા ( એડ્વાન્સ ટેલીકોમ ટ્રેનીંગ સેન્ટર ગાઝીયાબાદ) તેમનું તો નામ પણ હિન્દુ હતું. “પ્રીતિરેખા” એવું તે ભાઈનું નામ હતું. એટલે એમ કહી શકાય કે પૂર્વ એશિયામાંથી ભારતમાં આવી તેમણે પોતાના નામોને વ્યવસ્થિત કર્યા.

જો કે અંગ્રેજો આને તો ભેદજ ગણાવશે. જેમ તેઓએ જણાવેલ કે મોહેંજો દડોના લોકો તો બળદને પૂજતા હતા જ્યારે આર્યો તો ગાય ને પૂજતા હતા. એટલે આ બે સંસ્કૃતિઓ ભીન્ન છે. આવી દલીલ અમને આઠમા ધોરણમાં સમજાવેલી.

ટૂંકમાં આપણે એટલું તો સિદ્ધ કરી જ દીધું કે ઇસ્લામની સ્થાપના તુલસીદાસે કરી છે. તેમણે રામ જન્મભૂમિનો ઉલ્લેખ નથી કર્યો નથી તેમજ બાબરે રામજન્મભૂમિ ઉપરનું કોઈ મંદિર તોડ્યું હોય અને મસ્જીદ બનાવી હોય તેવો કોઈ ઉલ્લેખ ક્યાંય પણ કર્યો નથી. તેમના રામચરિતમાનસમાં પણ કર્યો નથી. જો તુલસીદાસ, સતિ અને પાર્વતીમાં ગોટો કરીને પણ હજારો વર્ષ પહેલાંની વાતનો ઉલ્લેખ કરી શકતા હોય તો આ બાબરની વાત તો તેમનાથી માંડ બસો વર્ષ જુની હતી.

બીજી એક ખાસ વાત કે કોઈએ આમાં વાંધો લેવો નહીં. “અશોક પારસી હતો” એવો લેખ અગાઉ ગુજરાતના તત્ત્વજ્ઞાની લેખક જ્યોતીન્દ્ર દવે એ લખેલો જ છે.

ચાલો આ બધું ખરું પણ હિન્દુધર્મની સ્થાપના બીલક્લીંટને કેવી રીતે કરી?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ઇસ્લામ, તુલસીદાસ, મહમ્મદ સાહેબ, કુરાન, સનાતન ધર્મ, શંકર ભગવાન, રામ, સીતા, સતિ, પાર્વતી, દંડ, દંડસંહિતા, સુગ્રથિત, વ્યવસ્થિત, રામચરિત માનસ, મારવાનો હક્ક, મારખાવાનો હક્ક, માર્યાદિત, કાનૂની ચેતવણી, અશોક પારસી, ભદ્રંભદ્ર, સમયનું બંધન, કાળનું બંધન, બાબર, રામજન્મભૂમિ, ગુરુત્ત્વાકર્ષણ, વિશ્વમાં નિહિત, ધર્મનું તત્ત્વ, મહાજન, બૈરી બગડવી, પત્ની, ચા, અથાણું, ભવસુખ, ભૌતિકશાસ્ત્રીઓ, સંપ્રજ્ઞાત માનસ

 

 

 

 

 

 

 

 

 

 

 

Read Full Post »

Is it that Zakir Naik is uneducated or illogical or both?

How much importance should be given to Zakir Naik?

Should we argue with him?

Has he realized the universal truth?

Has he scientific knowledge on behavior of the universe? Has he been satisfied by that or has he  some questions? If he has questions, what are his questions?

Does he tell the truth?

Has he defined the truth or whatever he uses the terminology?

Is he having multiple standards?

Has he ill will towards Hinduism and other non-Muslim religions?

Is he educated and learned?

LET US DISCUSS THE LOGIC OF ZAKIR IN THE CONTEXT OF SOME POINTS OF HINDU RELIGION.

A person can tell a lie due to its defective perceptions,

A person can tell a lie due to its misconceptions,

A person can tell a lie due to its insufficient knowledge,

A person can tell a lie due to its illogical interpretation and conclusion,

A person can tell a lie due to its lacking, in sense of significance, relevance and proportion,

A person can tell a lie to achieve its predetermined motive.

All the above conditions can be covered under illogical interpretation and conclusion which is the result of lacking in sense of significance and proportion. This could be due to its predetermined motive and something what it likes to take it for granted.

WHAT IS TRUTH?

Shankarachaarya describe it as under:

Suppose Vedas tell Fire is cold. But our experience says the Fire is hot. Then the truth is Fire is hot.

महादेव

Truth is objectives. That is the truth depends upon the tools we use to understand. Measuring instruments and our limbs are the tools.

ZAKIR AND HINDU GOD

Now let us take his point which he took as a most prominent point, “the image of God”.

Zakir quotes a hymn of Yajurveda (यजुर्वेद) to support his so called logical conclusion. The Yajurveda says the God has neither an image nor a figure.

On this ground he says that to have a statue of the God and to worship the statue is worshiping a false God.

Hindus can clarify and reply as under:

GOD HAS NO IMAGE

There is no need to quote from Yajurveda. Every well honored religious book of Sanatan Dharma (सनातन धर्म) (Hindu’s Religion as per tradition) states that God has no image, no figure and he is beyond (characteristic) property.  God is Nirgunah (निर्गुणः) and Nirakarah (निराकारः).

Shankaracharyah (शंकराचार्य), who promoted “Advait Vadah (अद्वैतवादः)”, based on Veda’s philosophy (तत्त्वज्ञान) , says that God is Nirguna (निर्गुण) and Nirakara (निराकार). Shankaracharya was staunch Advaitavadi (अद्वैतवादी). Despite of this he has never said that if you would worship the God in a form of a statue, your worship would be treated as a worship of a false God. According to Hindu philosophy and tradition, worshiping the God through a statue is not banned. Not only is this, but to worship the God through his statue not a crime. It is not an insult to him.

It may be a point, that Zakir may not be capable to understand “Unified Theory of Fields” of Einstein. Thereby, there is no point to believe that he could be capable to understand the “Unified Theory of Entity (Prana प्राण). (Advaita अद्वैत)” which is the Indian style of understanding the universe.

GOD CAN BE CALLED (ADDRESSED) BY ANY NAME

Now let us take one quote from Koran.

“You can call the God by any name”. This means that one can call God, by any name, God does not mind.

EACH NAME HAS AN IMAGE

Zakir is supposed to have the sense to understand that every name has a character and image. When you say Beautiful, an image of one or other beautiful image comes up to you. When you say, he is almighty, an image of a strong thing or an issue difficult to resolve, or a big work, construction, reconstruction, development, redevelopment, hazard, happening comes in your mind. Every name has a physical meaningful characteristic.

When you say your heart is broad, your face is beautiful like a moon, you are merciful, you are pious, you are great, you are logical, you are understanding etc… are all comparison. You cannot have a word which can be imagined without any physical entity or happening. If a woman’s face is called as Chandra-Mukhi, she would not mind, though she knows the surface of the moon is rough. It is her facial beauty and the pleasantness which is compared with the beauty of the distant moon.

That is why in Sanskrit it is said, “Naasti Arthaheenah Shabdah, Naasti Moolam anaushadham, Nirarthakah Purusho Naasti, Yojakah tatra Durlabha”.

SARASATI AT WASHINGTON DC

नास्ति अर्थहीनः शब्दः, नास्ति मूलं अनौषधम्‌

निरर्थकः पुरुषो नास्ति, योजकः तत्र दुर्लभः

There is no word without meaning, there is no root having no medical usage, No person is useless. What is hard to get, is the proper person who can identify them appropriately.

Shankarachaarya talks about the God beyond feeling. He with the support of Vedas says that the God is beyond feeling. He is capable to generate a self-sufficient system. The God cannot be described by any word. The God can be described with “Negation” only, that is by saying that “HE IS NOT LIKE THAT (Na Iti न इति  i.e. नेति)”

SYMBOLISM IS ART OF PHILOSOPHY

Shankarachaarya says like this; “Na Bhumihi Na Cha Aapo, Na Vanhihi Na Vaayu, Na Cha Aakaasha Bhaaste, Na Tandraa Na Nidraa, Na Grismam, Na Sheetam, Na Desho, Na Vesho, Na Yasyaasti Murtihi, trimurti Tameele”

न भूमिः न चापः न वन्हिः न वायुः, न चाकाश भास्ते न तन्द्रा न निद्रा,

न ग्रीष्मं न शितं न देशो न वेषो, न यस्यास्ति मूर्त्तिः त्रिमूर्त्ति तमीळे

God is not solid like earth, God is not liquid like water, God is not gaseous, God is not a flame like fire, God is not like space, God is not like light, God is not like thought, God is not like dream, God is not hot, God is not cold, God has no length, breadth and hight, No cloth that can cover God, God has no image. Oh! God (I worship) your three-face image (which does creation, maintenance and destruction).

ABRSTRACT CONTAINED BY PHYSICAL, IS HONORED

COMPARE

Let us take a book of Koran. Book itself is not a Koran. The contents in the book is Koran. Contents is also not Koran. The meaning of the contents is Koran. Despite of this we do not insult Koran. The book itself is respectable, though the book is not Koran.

Hindus worship images and symbolic presentation. Hindus worships God and God’s given constituents symbolically presented as powers. Indian philosophy does not ban to respect God’s entities of various power.

Koran bans to reproduce or to draw or to take image or to take photo of a man. (However this is not strictly followed by Muslims.)

WHAT IS HUMAN BODY?

Human has a body. Is it that body is itself? After the death of a human, its body starts disintegrating. Muslims bury it. The disintegration continues.

Human body partially turned into ash and the rest dissolved into atmosphere if the body is cremated.

Now as per Koran, on the day of the justice, a human has to be presented before the God. All mighty God restructures the human body and provide justices to the human.

The period from the date of the death to the date of the justice, what happens to the human in question?

Was the human existed during this period?

Had the said human been existed, then in what form had he existed?

The said human had no body. Either the said human had not existed or the said human had existed in the form of a soul. Muslims use the word “Soul (Rooh)”. Rooh and body are different according to them.

WHAT IS THIS ROOH OR SOUL?

Is it a matter or energy or field? What is its shape?

If it is matter, is it round, square, triangle or in any other shape? Is it two dimensional or three dimensional or more dimensional?

If it is an energy then is it which energy? Kinetic or potential?

If it is field then is it which field? Weak, Strong, Gravitational or Electromagnetic?

FIELD OR ENERGY IS ALWAYS ASSOCIATED WITH MATTER

Untitled

Now everybody knows, field and energy can exists only if there is a matter. That is, field or energy are always associated with matter. The energy or field has no independent existence. Because the field or energy is the property of matter.

Koran says we should have scientific logical thinking. Hence no Muslim can deny science.

Zakir has not clarified any of these above points.

HUMAN SOUL AND HUMAN BODY

Anyway, since the shape of soul is not known that is why soul is shapeless. Because a human is differentiated by its soul or so to say, the human is identified by its soul, and soul is the human, and the soul has no shape we should not prepare an image of human.

Is it not so? Zakir has not clarified.

Now suppose, for any reason we identify a “being” by its body. The body is three dimensional. We take a photo. But the photo is not the “being”. Because the “being” which has been identified by its body has three dimensions. The photo of the body is two dimensional. Hence the photo is not having the proper image of the body of that “being”.

Now suppose that body is a human body. Human body is a three dimensional entity. We took a photo of that human. The photo is two dimensional. We have a great respect for that human. We get a pleasure by looking at that photo.

What would happen to that human?

Would that human become angry with us?

Would that human, object and strike you, saying “you are giving respect to a false body”?

Or would he say that you are giving respect to a false entity?

What are we doing with the great personalities?

We preserve personal belongings of a great personalities. That is we preserve the items which he/she used. E.g. his/her spectacles. His/her shoes, His/her clothing, His/her hair, His/her house where he/she once lived, His/her Birth place. Would it mean that we are insulting him/her? Would he/she become angry with us? Suppose he/she is capable to punish us, would he/she punish us?

No. It would not be the attitude of anybody.

If God has created human, why has he inserted such tolerant into the human being which is quite opposite to the God’s own attitude?

God is supposed to have the same tolerant attitude that a man has.

Why the God is so much intolerant, mad and illogical?

Why should the God be so much crazy to throw the human into the hell when the human worshiped him through a symbolic image? Everything is a part of the universe and it said that the universe is created by the God.

IS IT THAT THE GOD IS A GONE CASE?

Hindu philosophy has classified human beings in four types depending upon their dominating tendency of their mind. A Hindu may prefer devotion, Work, Knowledge or Concentration depending upon its liking. One may worship the God in any form he/she likes and gets pleasure.

Any form you worship is a wrong form. What you need is a pious feeling whatsoever you worship. Worship with rituals, prayer, going around a symbol, bow your hands, say hi, salutation, bend yourself, take off your hat, cover your head or hairs, spell slogans and recitation, to touch some one’s feet, hug,  …  etc… are all the sign of the same feeling of giving respect in different proportion. The meaning of symbolic signs differs society to society. To say that such sign or such slogan are reserved for God, is humbug, because all are arbitrarily fixed and then taken for granted.

What does Shankaracharya say about work is worship?

I concentrate in you, because you are my soul, My brain is your female form, my body is the house of the soul (I keep it neat and clean), Whatsoever I eat and drink is your worship (that is, I should be pious in eating and drinking), My sleep is my concentration in you, My walk (the movements), you please take it as if I am going around you, whatsoever work I do, O peace giving God!, take it, as my devotion to you.

Cosmic God

It is very difficult to understand the deepness of Hindu religion. The central idea of Hindus religion is to be associated heartily with Cosmos and its constituents. What we see is the universe of which we are part and parcel. God has created the universe from within. Respect the creation of God treating it a form of God, because we see only his creation. Respect it by giving your contribution in maintaining it.

HINDUISM IS ETERNAL AND COSMIC

It is Hindu who keep his/her names of birds, animals, vegetation, natural events like rain, summer, winter, hot cold, color, pleasure, sorrow, cloud, lightening, planets, sun, earth, stars, star cluster, space and what not …. Hindu talks about full freedom of thoughts that does not harm others.

The philosophy of science, society and technology are coordinated in life style of Hindus. For Hindu the whole Cosmos is a society. Hindu pray God to provide pleasure to all.

Zakir Naik talks a lot illogical and make immature statements. He says “I do not know what Osama Bin Laden does …  but if the US calls him terrorists, I say I am a terrorist. Yes, I am a terrorist, I repeat.” But since this is not the scope of this article, let us not discuss. He has the liberty.

Shirish Mohanlal Dave

Tags: Zakir, uneducated, illogical, truth, knowledge, terminology, Hindu, Sanatan, Dharma, religion, Islam, Non-Muslim, unified theory of field, unified theory of entity, Advait, symbolic, poetry, image, energy, field, matter, Prana, any name, God, Soul, Rooh, comparison, human, characteristic, not like that, worship, respect, honor, creation, great personality, Koran, Book, content, abstract

Read Full Post »

નવનામાંકરણોનો વિરોધ કરનારાઓને જેલમાં નાખો – ૨

જ્યારે આપણે સરકાર પાસે કોઈ માગણી મૂકીએ અને તેને માટે જાહેરમાં લડત ચલાવીએ ત્યારે તેનો હેતુ ચર્ચા અને જનમત જાગૃત કરવાનો હોય છે. તેથી આવી માગણી કદી સંકુચિત હોઈ જ ન શકે. એટલે માગણીની યોગ્યતા માટે ચર્ચા માટે ખૂલ્લા રહેવું જોઇએ. ચર્ચાના મુદ્દાઓ સ્પષ્ટ અને તર્ક સંગત હોવા જોઇએ. તર્કહીન ચર્ચા એ વાણી વિલાસ જ નહીં પણ વાણી ઉપરનો બળાત્કાર કહેવાય.

THE TRUTH IS WHAT WE FEEL

હવે જુઓ આપણા ડી.બી.ભાઈ, અનામતીયા પાટીદારોના આંદોલનને કેવી રીતે કવરેજ આપે છે.

શિર્ષ રેખા શું છે?

મીડીયા-ફરજંદ જામીન ઉપર છૂટ્યા એટલે મીડીયાવાળાને મન સમાચારોનો તડાકો પડ્યો.

ડી.બી.ભાઈએ દોટ મૂકી અને મુલાકાત લેવા પહોંચી ગયા. પાટીદારના મીડીયા ફુલાવિત અને ઉડાડિત નેતાને થયેલું બ્રહ્મજ્ઞાન ડી.બી.ભાઈએ નીચે પ્રમાણે પ્રસારિત કર્યું.

“મારી એક જ બેન છે. તમે જે કહો છો તે તો ફોઈબા છે. તેઓ હુકમ કરે છે. સમજુતી નહીં.”

“હાર્દિકનું મોદી પર નિશાન ‘૫૬ની છાતી નહીં અધિકાર જોઇએ’

આ મીડીયા ફરજંદ પોતાને વડાપ્રધાનને ગોદો મારવા યોગ્ય માને છે. ઓ ભાઈ!! તમે જરુર વડાપ્રધાનને ગોદા મારી શકો છો, પણ કંઈક તો અર્થપૂર્ણ વાતો કરો.

આગળ ચાલતાં ડી.બી. ભાઈ કંઈક આવી શિર્ષ રેખા આપે છે.

“શિર્ષ રેખાને અનુરુપ, બેનની ખોડલમાની બાધાની અંગતવાત … ”

“અમે પાટીદાર અનામત આંદોલન ચલાવ્યું છે…”

“બીજી જેલની અસંબદ્ધ વાત…”

“ આ મારું આંદોલન નથી. આ તો એસસી, એસટી અને ઓબીસીમાં જેઓ કાયમ લાભથી વંચિત છે તેઓ પણ આંદોલનને સમર્થન આપતા થયા છે …. હવે પ્રજા જાગૃત થઈ છે. પોતાના હક્ક માટે સરકારના કાન મરડી શકે છે.  ….” વાણી વિલાસ અને અધ્ધર અધ્ધર વાતો.

“દિલ્લીમેં મોર નાચા ગુજરાતકો દિખાયા” ડી.બી.ભાઈ કહે છે કે અમે પેઈડ ન્યુઝ છાપતા નથી. કવર પેજના બીજા પાના ઉપર દિલ્લીના મોરના કહેવાતા નૃત્યની જાહેરાત છે. આમ તો આવી જાહેરાતને  કેજ્રીભાઈનો જનતાના પૈસાનો વ્યય કહેવાય. દિલ્લીગામમાં કંઈ કામ કર્યું હોય તો તેની ગુજરાતના છાપામાં જાહેરાતનો અર્થ શો? ગુજરાતમાં કંઈ અત્યારે ચૂંટણી નથી કે તમારે તમારા કહેવાતા કાર્યોના પ્રચારની ગુજરાતમાં જાહેરાત કરવી પડે.

 આગળ ઉપર ડી.બી. ભાઇ છાપે છે.

હૈયે છે તો હોઠે આવે. “ગુજરાતનો “શ્રીમાન ઢેઢ” (પાટીદારનેતાનું નામ જે મીડીયા ફરજંદ છે) કહેશે તો યુપીમાં પક્ષ રચીશું. યુપીમાં ૯ ટકા મત સાથે પાટીદારોનું વર્ચસ્વ છે.”

એટલે કે જો તમારું મતોમાં વર્ચસ્વ હોય તો હે અનામતીયા પાટીદારભાઈઓ તમે દિલ્લી અને બિહારની એક લઘુમતિ કોમની જેમ ઘેટાંની જેમ મતદાન કરજો.

મીડીયા ફરજંદ વિષેની તેના અઘ્યા-પાદ્યાની ખબરો.

અનામતીયા પાટીદારના મીડીયા ફરજંદ નેતા છૂટ્યા એટલે અનામતીયા પાટીદારભાઈઓએ  શું શું કર્યું તેનું વિસ્તારથી વર્ણન આપણા ડી.બી.ભાઈ કરે છે.

જેલની બહાર શંખનાદ થયા. (શંખાન્‍ દધ્મૌ પુનઃ પુનઃ)

કોઈ ખાસ નેતા સૂરતથી મળવા આવ્યા અને મતભેદ દૂર થયા ( હે બીજેપી, હવે સાવધાન… !! અબ યહ ઠાકુર તો ગયો.)

પાટીદારોને ઘરે લાપસી શીરો, ખીર, લાડવા રંધાયા… (અત્યાર સુધી કારેલા ખાતા હતા …. )

ઠેર ઠેર સ્વાગત થયું…  જય સરદાર જય પાટીદાર ના નારા લગાવયા …

ટ્રાફિક વિષે વિસ્તારથી વર્ણન થયું, … બધા નેતાઓ (અનામતીયા પાટીદાર નેતાઓ) હાજર રહ્યા…

“નવ મહિના માના પેટમાં અને નવ મહિના જેલમાં રહી ઘણું શિખ્યો છું” મીડીયા ફરજંદનું નિવેદન,

યુવાનોમાં આ મીડીયા ફરજંદની ઝલક મેળવવા પડાપડી થઈ….

આ છેલ્લા વાક્યથી ભારતના યુવાનોનું શિર શરમથી ઝુકી જવું જોઇએ.

શું ભારતનું યુવાધન અને તે પણ ગુજરાતનું યુવાધન આવું વામણું અને નિમ્ન માનસિકતા વાળું થઈ ગયું છે કે જે જ્ઞાતિવાદમાં સબડતા રહેવામાં આત્મગૌરવ સમજે છે? શું આજ ગુજરાતે દયાનંદ સરસ્વતી, અખો, વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી પેદા કરેલ? 

જે યુવાનો પાસે સામાજીક ક્રાંતિમાટે આશા રાખી શકાય તે અનામતીયા પાટીદાર યુવાનો, પાટીદાર સમાજના હિતની વાતો કરે છે.

તેના કરતાં ઠાકોર સમાજ સારો કે જે સમાજની બુરાઈઓ માટે પ્રયત્નશીલ છે એમ કહે છે. જો કે તે પણ પોતાની અનામત છોડવા તૈયાર નથી.

જો કે મારી આ અંગત વાત કહેવા બદલ હું ક્ષમા યાચું છું.

જ્યારે અમારા જેવા, ઓગણીસો પચાસ અને ઓગણીસો સાઠના દાયકામાં નવ યુવાન હતા ત્યારે …   જાતિવાદની વિરુદ્ધ વાતો કરતા, સામાજિક ક્રાંતિની વાતો કરતા, માતૃભાષાના ઉદ્ધારની વાતો કરતા. ઇતિહાસ વિષે સ્વતંત્રરીતે વિચારતા, દેશના ભવ્ય ભૂતકાળની વાતો કરતા, લગ્નમાં થતા ખર્ચાઓ વિરુદ્ધ વાતો કરતા, ખોટા રીતરિવાજોની વિરુદ્ધ વાતો કરતા….

મારા પિતાશ્રી સરકારી બેંકમાં તે સમયે એકમાત્ર ડેપ્યુટી જનરલ મેનેજર હતા.  લખપતિ તો ન જ હતા. પણ તેમના ૧૯૬૫ના રુપીયા ૧૦૦૦ના પગારના હિસાબે પાંચ દશ હજારનો ખર્ચ કરવા સક્ષમ હતા. મહુવામાં (ભાવનગર પાસે) મારી નોકરી (રુપીયા ૨૨૨/-) નવી નવી હતી. મારી પત્ની (તે સમયે વાગ્દત્તા) અમદાવદમાં નોકરી કરતી હતી (પગાર રુપીયા ૬૦/- હતો), તેણે પોતાના પૈસામાંથી તેના લગ્નના કપડાં વસાવેલ. મેં મારા ત્રણમાસના પગારમાંથી થોડી ઘરવખરી વસાવેલ. રીંગ સેરીમની કે વેવિશાળ, મહેંદી રસમ, ગીતો, ગરબા કે એવું કશું રાખેલ નહીં. (મારા ખ્યાલ પ્રમાણે તે સમયે બ્યુટી પાર્લરમાં જવાનું ચલણ ન હતું).

મેં મારું લગ્ન લગભગ રુપીયા ચારસોમાં ૧૯૬૫માં કરેલ.

રૂપીયા ૪૦ કંકોત્રી માટે થયેલ. કંકોત્રી ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં છપાવેલ.

૮૦ રુપીયા આર્યસમાજને તેના હોલમાં વૈદિક વિધિ માટે આપેલ.

૪૦થી ૫૦ રુપીયા ખર્ચ રીસેપ્શનના અમારા ઘરના કંપાઉન્ડમાં જ સાદો મંડપ બંધાવવામાં થયેલ.

આશરે ૨૦૦ રુપીયા રીસેપ્શનમાં જેઓ આવેલ તેમને ભાવનગર ડેરીનું સ્વીટ અને ફ્લેવર્ડ મીલ્ક સર્વ કરવામાં થયેલ.

મેં કોઈ નવા કપડાં કરાવેલ નહીં.

અમે કોઈ જમણવાર રાખેલ નહીં. જાન કાઢેલ નહીં. વરઘોડો કાઢેલ નહી. 

મારા પિતાશ્રીએ મારી ઈચ્છા પૂર્વક લગ્ન ક્રિયા માટે કોઈ વાંધો લીધો ન હતો. અમને વૈચારિક રીતે બધી જ છૂટ હતી.

તે વખતે પણ હિરાભાઈઓ ફિલમમાં ઢીંચૂક ઢીંચૂક કરતા વરઘોડા કાઢતા હતા. યુવાનો શાનદાર ખર્ચાવાળા લગ્ન કરતા હતા. પણ મારા જેવાને તેમની દયા આવતી.

હું જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારે મને ખબર પડી હતી કે અભિનેતાઓ જે સંવાદ બોલે છે તે તેમણે લખેલા હોતા નથી. તેમજ તેઓ જે ગીત ગાય છે તે માટે તે શીઘ્ર કવિ હોતા નથી એટલું નહીં તેઓ એ ગીત ગાતા પણ નથી હોતા. એટલે અભિનેતાઓ પ્રત્યેનું મારું માન ઉતરી ગયેલું. ભગવાન દાસ મને તલવાર બાજીને લીધે ગમતા (૧૯૫૨).

તે સમયે સદભાગ્યે રાજકીય નેતાઓ નીતિમાન હતા. કર્મશીલો પણ નીતિમાન હતા. દુરાચાર ફક્ત ફિલ્મી હિરાભાઈઓ સુધી અને રડ્યાખડ્યા ગુંડાઓ સુધી મર્યાદિત હતો.

મીડીયાને શેમાં રસ છે?

હાલના પ્રીંટ મીડીયાને “અનામત”ના આંદોલનને બીજેપી વિરુદ્ધની લડાઈ તરીકે ખપાવવામાં રસ છે. “અનામત”નું આંદોલન ભારતીય સમાજનું વિભાજન કરે છે અને દેશને નબળો કરે છે તે વાતમાં મીડીયાને રસ નથી.

મીડીયાને નરેન્દ્ર મોદી અને બીજેપી નબળો પડે તેમાં જ વધુ રસ હોય તેવું લાગે છે. નરેન્દ્ર મોદીને હાલનો મીડીયા-ફરજંદ પણ ગોદો મારે તો તેને મોટા સમાચાર તરીકે પ્રસિદ્ધિ આપવામાં મીડીયા માને  છે. કારણ કે જાતિવાદને ચગાવી, રાષ્ટ્રવાદી પરિબળોને નબળા પાડવા એ તેની કાર્યસૂચિનો હિસ્સો છે. તેથી જ તે “અનામત”ના મુદ્દાઓની તાર્કિક ચર્ચા કરવામાં માનતું નથી.

અમારો સમાજ … અમારો સમાજ એમ કહેવાવાળાને તમે શું કહેશો?

કોઈને પોતાના પૂર્વજોની બૌધ્ધિક સંપત્તિ વિષે ગર્વ હોય તે કદાચ સમજી શકાય. પણ તેમનામાં રહેલું જ્ઞાન તેમના વંશજોમાં આપોઆપ ઉતરી આવતું નથી, અને કુશળતા કેળવવી પડે છે. આ કેળવણી અભ્યાસથી આવે છે તેમ ગીતા કહે છે. સરદાર પટેલનું નામ લેવું આ અનામતીયા પાટીદારોને શોભતું નથી. ક્યાં સરદાર પટેલે સ્થાપેલી દેશની એકતા અને ક્યાં આ અનામતીયા પાટીદારોની વિભાજનવાદી જાતિવાદ-કેન્દ્રી પ્રવૃત્તિઓ?

જાતિવાદી અનામતીયાઓને તમે “ઢેઢ” કે “ઢેડા” એમ નામકરણ કરશો તો પ્રદેશવાદી નીતીશ, લાલુ, શિવસેના, મમતા, એમએનએસ, માયાવતી, મુલ્લાયમ,  જેવાઓનું કેવું નવનામાંકરણ કરશો?

તેમની અટક “કુતરો” રાખો. હિન્દીભાષી વિસ્તારોમાં “કુત્તા”

શેરીકા કુત્તા, જબ કોઈ ભી “બાહરી” વ્યક્તિ આતા હૈ તો ભૌંકતા હૈ ઔર અપના વિરોધ પ્રકટ કરતા હૈ. નીતીશ ઔર લાલુ કી ગેંગ ભી નરેન્દ્ર મોદી ઔર અમિત શાહ કે ઉપર ભૌંકને લગી થી. ઔર મીડીયાને તાલીયાં બજાઈ થીં.

આમ તો આ વાત કુતરાઓનું આ અપમાન ગણાશે. એટલે બીજું યથા યોગ્ય નામ કોઈએ સૂચવવું જોઇએ. પણ જ્યાં સુધી પરપ્રાંતીઓનો વિરોધ કરનારા પ્રદેશવાદીઓનું વધુ યોગ્ય નામ ન સુઝે ત્યાં સુધી આ નામ વડે નવનામાંકરણ કરો.

હાલના પ્રચલિત ધર્મોનું નવ નામાંકરણ શું કરશો?

ભારતીય પરંપરા પ્રમાણે દરેક વ્યક્તિનો ધર્મ ભીન્ન ભીન્ન હોય છે. ભારતીય પરંપરા પ્રમાણે વ્યક્તિએ સમાજની સેવા માટે અને પોતાની રોજીમાટે અપનાવેલું કામ, તે સુચારુ રુપે કરે તે તેનો ધર્મ છે. કામ પ્રમાણે તેની જાતિ થતી. દરેક જાતિમાં શાણી વ્યક્તિઓનું એક મહાજન પંચ રહેતું હતું, તે કામની બાબતમાં સૌને ન્યાય મળે અને કોઈને અન્યાય ન થાય તેની ચોકસાઈ રાખતું. આ એક વ્યવસ્થા હતી. ધર્મ એટલે કર્તવ્ય હતું.

you can worship in any image

કોની પૂજા કરવી, પૂજા કરવી કે ન કરવી, કેવી રીતે પૂજા કરવી તે વ્યક્તિગત વિષયો છે. ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને વિશ્વરુપ છે. ઈશ્વરને પૂજવા કે ન પૂજવાથી ઈશ્વરને કોઈ ફેર પડતો નથી. કર્મનું ફળ આમ તો મનોવૃત્તિમાં થતો બદલાવ છે. કર્મના ફળ સૌને સામુહિક રીતે અને વ્યક્તિગત રીતે પ્રવર્તમાન પરિબળોને આધારે મળે છે. નિરાકાર ઈશ્વરને સાકાર રુપે કે રુપકો દ્વારા, કે પ્રતિકો દ્વારા પૂજવાથી તલવારો ઉછળતી ન હતી. સાચા અર્થમાં સહિષ્ણુતા હતી.

જીવન આનંદ રુપ બને તે માટે પૂજા પ્રણાલીઓ, ભોજન પ્રણાલીઓ, તહેવારો ઉજવવાની પ્રણાલીઓ સ્થપાઈ હતી કે જેથી લયતા અનુભવી શકાય અને સામુહિક આનંદ લઈ શકાય.

વૈશ્વિક સત્ય શું છે તે માટે અનેક વાદ હતા. ચર્ચા આવકાર્ય ગણાતી. વેદોમાં વૈશ્વિક સત્ય નિહિત છે. પણ જે પ્રત્યક્ષ છે તે શ્રેષ્ઠ પ્રમાણ છે.

all priests

આ બધાનો સમન્વય એટલે “સનાતન ધર્મ” એમ હતું.

આક્રમણખોરો આ સનાતન સત્યને સમજવા સક્ષમ ન હતા.

આક્રમણખોરોને મન, ધર્મ એટલે એક સંદેશવાહક કે દેવદૂત કે ઈશ્વરનો નજીકનો સગો હતો, તે જે કહે  તે અંતિમ હતું. તેનાથી કંઈ પણ જુદું સમજવું કે આચારવું એ ઈશ્વરનું અપમાન હતું અને આચરનાર વ્યક્તિ દંડને પાત્ર બનતી.  ઈશ્વરના સંદેશનું એક પુસ્તક રહેતું. તે પુસ્તક ધર્મ-પુસ્તક ગણાતું. આ ઈશ્વર સર્વજ્ઞ રહેતો અને સૌની નજીકમાં નજીક રહેતો. તેણે એક શેતાન ઉભો કરેલો. તે લોકોને બહેકાવતો. જેઓ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખતા, ઈશ્વર તેમનું રક્ષણ કરતો. અંતીમ દિવસે આ ઈશ્વર સૌનો ન્યાય કરતો. સ્વર્ગ અને નર્ક આપતો. આ સૌ ધર્મોના ધર્મ પુસ્તકમાં એવું લખેલ છે કે અન્ય ધર્મને માનવાવાળા નર્કમાં જશે. અને પોતાના ધર્મને માનવાવાળા જ સ્વર્ગમાં જશે. એટલે માનવજાતનો ઉદ્ધાર પોતાના ધર્મનો પ્રચાર કરવો આવશ્ય છે. તે માટે કોઈ પણ રસ્તો અપનાવવો ક્ષમ્ય છે.

ધર્મોમાં ભેદ અને ભીન્નતા છે

ધર્મની આ ભિન્નતા, વ્યાખ્યાથી માંડીને આચરણ સુધીની છે.

Untitled

જેઓ સહિષ્ણુ છે તેમને કોઈ જુઠાણા ફેલાવી કે વિવાદો ફેલાવી અસહિષ્ણુ કહેવામાં આવે,  તો તેઓ પ્રતિભાવ આપે તે મનુષ્યમન માટે સ્વાભાવિક છે. જો અસહિષ્ણુ ધર્મવાળા સહિષ્ણુ બને અને ધર્મને નામે વધુ અધિકારો ન માગે કે ધર્મને નામે પરધર્મીઓને અન્યાય ન કરે એટલે કે તેમના માનવ અધિકારોનું હનન ન કરે તો સનાતન ધર્મીઓને તેમને વિષે કોઈ ફરીયાદ નથી. પણ જો તેઓ ધર્મને નામે ભેદ પાડે અને પરધર્મીઓને અને દેશને નુકશાન કરે તો તેમના ધર્મનું નવનામાંકરણ કરવું પડશે.

આ નવનામાંકરણ વ્યક્તિગત ધોરણે લાગુ પડશે.

આતંકવાદી અને અસહિષ્ણુઃ

જેઓ માનવ અધિકારોનું હનન કરતા હશે અથવા માનવ અધિકારોનું હનન કરનારાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપતા હશે તેમને તેમના ધર્મની સાથે “આતંકવાદી” પ્રત્યય લાગશે. જેમકે અફઝલ પ્રેમી ગેંગ કે જેમણે કન્હૈયા, વેમુલા, ઉમર ખાલિદ જેવાઓની માનસિકતાનો બચાવ કરેલ, તેમને તેમની અટકની સાથે સાથે આ પ્રત્યય પણ લગાડવામાં આવશે. આ પ્રત્યય તેમને થયેલી સજા સુધી ચાલુ રહેશે. જે ધર્મ ગુરુઓ કે વ્યક્તિઓ ધર્મ પરિવર્તન માટે બળજબરી કરશે તેમને પણ આ પ્રત્યય લાગુ પડશે.

જે ધર્મ ગુરુઓ કે વ્યક્તિઓ ધર્મ પરિવર્તન માટે લાલચ આપશે તેમની અટકની પાછળ “અસહિષ્ણુ” પ્રત્યય લાગુ પડશે. તેમની સજા પુરીથાય ત્યાં સુધી આ પ્રત્યય લાગુ રહેશે.

જે પ્રણાલીઓ અટકના નવનામાંકરણમાં લાગુ પાડી હતી, તે સઘળી તેના આ પ્રત્યયોમાં પણ લાગુ પડશે.

આ નવ નમાંકરણ નો વિરોધ કરનારાઓને પણ અનિયતકાલ સુધી કારાવાસમાં રાખવામાં આવશે. કારણ કે દેશને વિભાજિત કરવાની ચેષ્ટા કરવાવાળાઓ તો જેલમાં જ શોભે અને તો જ દેશ સલામત રહે.

“ઈન્ડીયા ઇઝ ફર્સ્ટ” “સર્વપ્રથમ ભારત”

શિરીષ મોહનલાલ દવે

તા.ક. એક પાટીદાર બહેને પાટીદારોની અનામતની માગણીના કારણમાં જણાવ્યું કે “તમારી બધી વાત ખરી કે પાટીદારો જમીન વેચી વેચીને કરોડપતિ થઈ ગયા. પણ તેમને નોકરી મળતી નથી તેનું શું? અમે તો નોકરીમાં આરક્ષણ માગીએ છીએ.”

ટેગ્ઝઃ ડી.બી. ભાઈ, જાહેરાત, જનતાના પૈસાનો વ્યય, અનામતીયા, પાટીદાર આંદોલન, કેજ્રીભાઈ, શ્રીમાન ઢેઢ, મીડીયા ફરજંદ, લઘુમતિ કોમ, ઘેટા, અઘ્યા-પાદ્યાની ખબર, શંખનાદ, આતંકવાદી અને અસહિષ્ણુ

Read Full Post »

નવનામાંકરણોનો વિરોધ કરનારાઓને જેલમાં નાખો – ૧

હા જી, નવનામાંકરણનો સમય આવી ગયો છે. તેનો કોઈ તાર્કિક વિરોધ કરી શકે તેમ નથી. પણ એ વાત આપણે પછી જોઈશું. હમણાં તો નવનામાંકરણ વિષેની ચર્ચા કરીશું.

નવનામાંકરણ એટલે શું?

નવ એટલે નવું. નામાંકરણ એટલે નામ પાડવાની ક્રિયા. નવનામાંકરણ એટલે નવું નામ પાડવાની ક્રિયા.

આ સાવ નવી ક્રિયા નથી. ગાંધીજીની સામાજીક ક્રાંતિમાં નવનામાંકરણ એક કામ હતું ખરું. કેટલાક લોકો એમ માને છે કે ફિરોઝ ગાંધીની મૂળ અટક (સરનેમ) ફિરોઝ ખાન હતી. જો કે મારા જેવા અને બીજા ઘણા આ વાત સાથે સંમત થતા નથી. ફિરોઝ ગાંધીના પિતાશ્રી પારસી હતા કે માતાજી પારસી હતાં. અને તેમની સરનેમ ઘાંડી હતી. ઘાંડી સરનેમ આજે પણ પારસીઓમાં અને મુસ્લિમો હોય છે તે કહેવાની જરુર નથી. પણ આ ઘાંડી અટક ઘણી જગ્યાએ સરળતા ખાતર ગાંધી થઈ ગઈ છે. આમાં ગાંધી બાપુને કશી લેવા દેવા નથી.

જો કે આ નવનામાંકરણનાં બીજ તો ઓગણીસો પચાસના દાયકામાં નહેરુવીયન કોંગ્રેસે નાખી દીધેલાં એમ કહી શકાય. પણ તે વખતે કોઈને ખબર જ ન હતી કે આનું પરિણામ શું આવશે.

શું પાટીદાર સમાજની આવી દશા છે કે જેથી તેઓ અનામત માગી રહ્યા છે

અનામત અને જાતિના નામે ભેદભાવ પાડવાના બીજ

અનામત અને જાતિ નામે ભેદભાવ પાડવાના બીજ ભલે પચાસના દાયકામાં નહેરુએ વાવ્યા. પણ નવનામાંકરણને તો પાણી જ ન પાયું. એટલે એનો છોડ તો ઉગ્યો જ નહીં. પણ અનામતનો છોડ તો ઉગી નિકળ્યો. જાતિવાદ આધારિત ભેદભાવના બીજ ભલે નહેરુએ વાવેલા પણ નહેરુની ફરજંદે તેને ઉછેરેલા. જોકે તેણીએ ગરીબી હટાવવાના પ્લાસ્ટીકના બીજ વાવેલા. પ્લાસ્ટિકના બીજ એટલા માટે કે તે પરિણામ જ આપી ન શકે. તેણીએ પાણી અને ખાતર તો ફક્ત તો જાતિઆધારિત ભેદભાવના બીજને જ આપ્યાં હતાં અને આવા બીજના છોડની ઠીક ઠીક માવજત કરી.

૧૯૭૦-૧૯૭૪ સુધીમાં તો આ બીજના છોડમાંથી એક વૃક્ષ બનાવી દીધેલું. ધર્મ આધારિત ભેદભાવનું પણ લગભગ આવું જ કરેલ.

નહેરુની ફરજંદે જાતિ આધારિત બીજા હાઈબ્રીડ (વર્ણ સંકર) જાતના બીજ બનાવ્યાં અને જાહેર કર્યું કે અમે “ખોળી ખાઢ્યાં છે”. આ બીજો પણ વાવ્યાં. જેના નામ પછાત અને અનુસુચિત જનજાતિ એમ આપ્યાં.

નહેરુએ આ વર્ણસંકર બીજોના અંકુરોને છોડ જેવડા કરી દીધા હતા. સાઠના દાયકામાં તો નહેરુની ફરજંદે તેના મોટાં વૃક્ષો બનાવી દીધાં. અને સીત્તેરના દાયકામાં તો આ બધા વૃક્ષો, મોટા વટવૃક્ષો બની ગયાં. નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક પક્ષો અને વિદ્વાનો “વાહ ગરીબો માટે કેવો સરસ છાંયો થયો” એમ કહી આ વટવૃક્ષનો છાંયો પોતેય લેવા માંડ્યા.

બાબા સાહેબ આંબેડકરે તો ફક્ત અછૂતોની જ વાત કરેલી.

અછૂતોને તો ભણવાનો પણ અધિકાર ન હતો. તેમને  ભણવાનો અધિકાર મળે તે તેમના “માનવ અધિકાર”ની તેમની સુરક્ષાની રુએ સુસંગત હતું. પણ સંધિકાળ દરમ્યાન આ અછૂતોને નોકરીઓમાં અનામત મળે તે જરુરી હતું. જો કે ગાંધીજી આ અનામતના વિરોધી હતા. કારણ કે તેઓ આર્ષદૃષ્ટા હતા અને કોંગ્રેસના ચરિત્રને જાણતા હતા. તેમની દૃષ્ટિએ કોંગ્રેસ એ હદે ભ્રષ્ટ અને પથભ્રષ્ટ થઈ શકે તેમ હતી કે લોકો કોંગ્રેસીઓને વીણી વીણીને મારી શકશે. તેમણે તેવી આગાહી પણ કરેલી. એટલે આવી કોંગ્રેસ  દેશના સામાજિક ચારિત્ર્યનો અને રાજકીય ચારિત્ર્યનો કેટલી હદે વિનીપાત કરી શકે તેમ છે તે તેઓ જોઈ શકતા હતા.

તો હવે નવ નામાંકરણ કોના કોના કરીશું?

નહેરુવીયન કોંગ્રેસીઓએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ પોતાની સત્તાલાલસાને તૃપ કરવા માટે દેશને વિભાજિત કરી રહ્યા છે.

આ ભારતીય સમાજ કયા કયા વિભાગોમાં વિભાજિત કરવામાં આવી રહ્યો છે?

એટલે કે સમાજના કટકા કયા હથીયારથી થઈ રહ્યા છે અને કયા આધારે કરવામાં આવી રહ્યા છે?

ધર્મ, પ્રાદેશિકતા અને જાતિ

ધર્મની પરિભાષા આપણી નહેરુવીયન કોંગ્રેસે પાશ્ચાત્ય પંડિતોએ જે કરી હતી તે જેમની તેમ અપનાવી લીધી છે. જો કે આવું તો ઘણું બધું તેમણે  અપનાવી લીધું છે અને ભારતના શિક્ષણમાં દાખલ કરી દીધું છે જેથી વીસમી સદીની અને તે પછીની પેઢીઓની ગળથુથીમાં તે માનસિકતા આવી જાય. આમાં હદ તો એ વાત થી થઈ કે વેદ, ઉપનિષદો, દર્શન શાસ્ત્રો અને  પુરાણો જેવા સાંસ્કૃતભાષામાં લખાયેલા પુસ્તકોના અર્થ પણ મેક્સ મુલર, એમ. મોનીઅર વિલિયમ જેવાઓના માન્ય રાખવામાં આવ્યા છે. સાયણાચાર્ય, શંકરાચાર્ય, સાતવળેકર કે દયાનંદ સરસ્વતી જેવાઓએ કરેલા અર્થ માન્ય રાખવામાં આવ્યા નથી. આ એક લાંબી ચર્ચા છે. તેનું વિવરણ ક્યારેક કરીશું.

નવનામાંકરણ કોનું કોનું કરી શું?

જાતિ, પ્રાદેશિકતા અને ધર્મને નવા નામો આપીશું.

જાતિઓ કઈ કઈ છે? તેને કયા નામો આપીશું.

કૃષ્ણભગવાને ગીતામાં કહ્યું છે કે;

ચાતુર્‌ વર્ણં મયા સૃષ્ટં, ગુણ કર્મ વિભાગસઃ

એટલે કે ચાર વર્ણોની રચના મેં, (જે તે જાતના) કામ (કરવાથી આવતા) ગુણોને આધારે કરી છે.

આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે જેઓ વેપાર કરતા હોય તેઓમાં અમુક રીતે વિચારવા ગુણો વિકાસ પામતા હોય છે. જેઓ શિક્ષક હોય તેઓમાં જુદા પ્રકારના ગુણોનો વિકાસ થતો હોય છે. જેઓ ઇજનેર હોય તે અમુક રીતે વિચારે છે. જે વિચારશીલ હોય તે અમુક રીતે જ વિચારે છે, જેઓ રાજકીય વ્યક્તિ હોય તેઓ  અમુક રીતે વિચારે છે, વકીલ અમુક રીતે વિચારે છે. વિચારોના આધારે તેમનામાં જે તે ગુણો વિકસે છે. અને આ વિકસેલા ગુણો તેમના ઉપર પ્રભુત્વ મેળવે છે. આ ગુણોને આધારે તેઓ અમુક જાતિના કહેવાયછે.

કૃષ્ણ ભગવાન જ્ઞાની અને ચિંતક હતા એવું મનાય છે. તેથી તેમણે જે કંઈ કહ્યું તે ઈશ્વર કહે છે તે રીતે કહ્યું. તેમણે પોતાનું વિશ્વરુપ બતાવીને “ઈશ્વર” એટલે શું તેની વ્યાખ્યા કરી. ઈશ્વર એટલે બ્ર્હ્માણ્ડ.  જેમાં બધું જ આવી જાય. પ્રકૃતિ પણ આવી જાય. રાવણ પણ આવે અને રામ પણ આવે. હિમાલય પણ આવે અને ટેકરાઓ પણ આવે. ગંગા પણ આવે અને ઝરણું પણ આવે. વિશ્વની સમગ્ર પ્રકૃતિ આવે. સદગુણો અને દુર્ગુણો પણ આવે. ટૂંકમાં મનુષ્યોને ચાર જાતિમાં વિભાજિત કરી શકાય. જેઓને બુદ્ધિ ચલાવ્યા વગર કામ કરવું છે (શુદ્ર), જેઓને ઉત્પાદન અને વહેચણી કરવી છે (વણિક), જેઓને શાસન કરવું છે (ક્ષત્રિય), જેમને શિક્ષણ આપવું છે (બ્રાહ્મણ-વિપ્ર).

જુના જમાનામાં કેટલીક વ્યક્તિઓએ કામોની ફેરબદલ કરી હતી. કામોની ફેરબદલી કરવાવી બંધી ન હતી કે નિષેધ ન હતો. મધ્યયુગમાં આ ફેરબદલી બંધ થઈ ગયેલી. જાતિઓ વંશપરંપરાગત થઈ ગઈ એટલે કે કામ વંશપરંપરા અનુસાર થઈ ગયાં. કામની ફેર બદલીનો નિષેધ પણ થઈ ગયો. ૧૯૫૦માં નવું ભારતીય બંધારણ આવ્યું. ૧૯૫૨માં નવી ચૂંટાયેલી સંસદે તેને માન્ય કર્યું.

આ અગાઉ મહાત્મા ગાંધીએ મારા સ્વપ્નનું ભારત લખેલું. ગાંધીજી જ્ઞાતિવાદમાં માનતા હતા પણ જ્ઞાતિની ફેરબદલી થઈ શકે તેમ માનતા ન હતા. આ ઉપરાંત તેઓ જ્ઞાતિની ઉચ્ચતા કે નીચતામાં પણ માનતા ન હતા.

અછૂતોના વિકાસના બારણાં બંધ હતા. આ અછૂતો પણ માનવ હતા. તેમના વિકાસના દ્વાર ખોલવા માટે અને સવર્ણોની માનસિકતા બદલવા માટે તેમણે તેમનું નવ નામાંકરણ કર્યું. તેમને હરિજન કહ્યા. આમ તો આપણે બધા જ હરિજન છીએ. હરિ એટલે ઈશ્વર. ઈશ્વર એ બધાના પિતાજી છે. તે પ્રમાણે ઈશ્વર અછૂતોના પણ પિતાજી છે. ઈશ્વરના વિશ્વરુપ દર્શનમાં આખું બ્રહ્માણ્ડ ઈશ્વરમાં સમાયેલું છે. અછૂતો બ્રહ્માણ્ડની અંદર જ છે. તેઓ કંઈ બ્રહ્માણ્ડની બહાર છે તેવું કોઈ ગ્રંથોમાં લખ્યું નથી. ગાંધીજીએ આ બાબત ઉપર અછૂતોની જાતિનું નવનામાંકરણ “હરિજન” કરી સૌનું ધ્યાન દોર્યું. જો કે એક આડવાત કરી દઈએ કે પોતાને દલિતોના મસીહા ગણાવતા માયાવતી અને માયાવતીના ગુરુએ આનો પણ વિરોધ કરેલો. દલિત પાંથેર સંગઠનના એક નેતાએ એવો પ્રચાર કરેલ કે ગાંધીજીએ અછૂતોને “હરિજન” નામ આપી તેમને સમાજથી અળગા કર્યા. અછૂતોના વિકાસના દ્વાર જ તેમણે બંધ કરી દીધાં. વાસ્તવમાં અછૂતોનું યોગ્ય નવનામાંકરણ “દલિત દીપડા” હોવું જોઇએ. જોકે તેમનામાં એવી સમજ ન હતી કે દિપડા કરતાં “હરિજનમાં” રહેલો  “જન” દીપડા કરતાં વધુ સુસંસ્કૃત છે. આ વાત જવા દો. વિભાજનવાદીઓમાં આવી માનસિકતા ભરપૂર માત્રા હોય છે.

તો હવે અનામતના હિમાયતી પાટીદારોની જાતિને માટે નવું નામ શોધો.

શું તેમને ગરીબ કહીશું?

ના જી. આ નામ તો નહીં ચાલે. ગરીબ તો સૌ કોઈ છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ એક વ્યક્તિથી ગરીબ હોય છે. “ગરીબ” એક સાપેક્ષ અવસ્થા છે.

શું તેમને “વહવાયા” (વસવાયા) વસાવાયેલા નિરાધાર નિરાશ્રિત કહી શું?

ના જી. એ નામ પણ નહીં ચાલે કારણ કે તેઓ વાસ્તવ માં તેવા નથી. સરકારી માપદંડમાં  તે સમાવિષ્ટ નહીં થઈ શકે. કાશ્મિરના હિન્દુઓને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ “વહવાયા” (નિરાશ્રિતો વસાવી શક્યા નથી) માનવા તૈયાર નથી. કારણ કે તેઓ સામુહિક રીતે બીજા રાજ્યમાં ગયા નથી. તેઓ જમ્મુમાં ગયા છે. નિરાશ્રિતોની નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષોના અર્થઘટન પ્રમાણે તેમને નિરાશ્રિત ન કહી શકાય. એટલે તેમના પુનર્વસનની જવાબદારી તેમનું ઉત્તરદાયિત્વ નથી. એમના એક વયસ્ક અને વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે તેમના રાજ્યકાળ અંતર્ગત કાશ્મિરમાં સંપૂર્ણ શાંતિ હતી.

સમાચાર માધ્યમોએ આ નિવેદન સામે અચૂક એ સવાલ પૂછવો જોઇએ કે જો સંપૂર્ણ શાંતિ હતી તો તમે કાશ્મિરી મુસ્લિમો દ્વારા બળજબરીથી હાંકી કઢાયેલા હિન્દુઓના પુનર્‌ વસન કેમ ન કરાવ્યાં? પણ આપણે સૌ જાણીએ છીએ કે તેઓ હિન્દુઓના પુનર્વાસની પળોજણમાં પડવા માગતા જ ન હતા. જવા દો આ ચર્ચા.

તો હવે આ અનામતીયા લોકોની જાતિને શું નામ આપીશું?

“ઢેઢ” અને “ઢેડા”તેમની જાતિ માટે શ્રેષ્ઠ નામ છે.

જેમને (કે જેઓ અછૂત નથી) અનામત જોઈતી હોય તેમની અટક ફરજીયાત રીતે “ઢેઢ” અને “ઢેડા”કરી દેવી. આના માટે બંધારણીય સુધારો કરવો પડતો હોય તો કરી દેવો. જોકે ઢેઢ શબ્દ હાલ તૂર્ત બંધારણીય શબ્દ નથી. જે જાતિઓ “અછૂત” ગણાતી હતી તેમને માટે આ શબ્દ વાપરવો ગેર બંધારણીય છે. બીજી જાતિઓ માટે જો “ઢેઢ” અને “ઢેડા”શબ્દ ગેરબંધારણીય ગણાતો હોય તો તેને બંધારણીય બનાવી દેવો.

દરેક સરકારી અને ખાનગી સંસ્થાની નોંધણીઓમાં જેમકે આધારકાર્ડ, પેનકાર્ડ, પાસપોર્ટ, બેંક ખાતા, મતદાન ઓળખપત્ર, ડ્રાઈવીંગ લાઈસન્સ, રેલ્વે ટીકીટના અને બસ ટીકીટના રીઝર્વેશનમાં, વિગેરે દરેક ઓળખકાર્ડ, પત્રમાં આ અનામતીયાની અટક “ઢેઢ” અને “ઢેડા”ફરજીયાત પણે લખવી. અંગ્રેજીમાં  રીતે દેવનાગરી લિપિમાં   “ધ” અને “ઢ” સરખી રીતે લખાય છે એટલે “ધેધ” વંચાય તો આ “નામ”નો અર્થ સરસે નહીં તેથી જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ હોય ત્યાં દેવનાગરીમાં “ઢેઢ” અને “ઢેડા”શબ્દ કાઉંસમાં ફરજીયાત લખવો. જેમ સીગરેટની જાહેરાતમાં “સીગરેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક” છે એમ લખાય છે, તેમ “ઢેઢ” અને “ઢેડા”શબ્દને “ઢેઢ*” એ રીતે લખવો અને નીચે નોંધમાં લખવું કે “ *બધી રીતે સૌથી નીચ મનુષ્ય જાતિ ”.

જે જે જાતિના લોકો “અનામત”ની માગણીને ટેકો આપતા હોય, પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે તેમને ખ્યાતિ આપતા હોય તે સર્વ વર્તમાન પત્રોના કટારીયાઓ, મૂર્ધન્યો,  ટીવી ચેનલના એંકરો, તે સૌની અટકો પણ “ઢેઢ” અને “ઢેડા”કરી દેવી.

કેટલાક બ્રાહ્મણો પણ અનામતની માગણી કરે છે. બ્રાહ્મણો જો આવી માગણી કરે તો શું વાણીયા ઝાલ્યા રહેશે? તેમનું શું કરશો”?

તેમની અટક ફરજીયાત “ઢેડા” કરી દો. અનામતીયાઓ માટે અને તેમના પ્રચારકો માટે “ઢેઢ” અને “ઢેડા” એમ બે જ અટકો રાખો.

તો શું આ બધાને અનામત આપી દેવાની છે?

ના જી. અનામત તો કોઈનેય આપવાની નથી. પહેલાં તો તેમની અને તેમને ખ્યાતિ આપનારાઓની  અટકો અને ઓળખપત્રો બદલી નાખો.  તેમની અટક ઢેડ અને ઢેડા કરી દો. ૬૫ વર્ષ માટે આ અટકો બદલી નાખો. કારણ કે આ રોગ ઓછામાં ઓછો ૬૫ વર્ષ જુનો છે.

કોની કોની અટકો બદલાઈ જશે?

નહેરુવીયન કોંગ્રેસીઓના દરેક સદસ્યની, નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથી પક્ષોના સદસ્યોની, સમાચાર માધ્યમના આવા જ સંસ્કાર અને સંસ્કૃતિવાળા માલિકો, લેખકો, એંકરો, વાર્તાલાપોમાં અનામતીયાઓની તરફેણ કરનારાઓની અટકો હવે પછીના ૬૫ વર્ષ માટે બદલી નાખો.

દેશની અખંડતા માટે આ આવશ્યક છે. દેશને વિભાજિત કરનારાઓની વાણી કે વર્તન દ્વારા સહાય કરનારાઓ દંડનીય છે જ.

શું “ઢેઢ” અને “ઢેડા”અટક આપ્યા પછી તેમને અનામતનો પ્રચાર કરવાની છૂટ રહેશે.

ના જી.

“અનામત” માટેનો પ્રચાર દેશને વિભાજિત કરવાનું શસ્ત્ર છે. આ દેશદ્રોહનું કામ છે. એટલે જેઓ ઉપરોક્ત ખરડો પસાર થયા પછી જે કોઈ અનામતનો પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે પ્રચાર કરશે તેમને ઓછામાં ઓછા દશ વર્ષની કારાવાસની સજા થશે. વધુમાં વધુ આજીવન કારાવાસની સજા થશે.     

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ અનામતીયા, પાટીદાર, ઢેઢ, ઢેડા, નવનામાંકરણ, ગાંધીજી, હરિજન, અછૂત, ગાંધી, ઘાંડી, નહેરુએ, નહેરુની ફરજંદ, પ્લાસ્ટિકના બીજ, જાતિવાદ, પ્રદેશવાદ, ધર્મ, ભેદભાવ, વિભાજન, વૃક્ષ, વટવૃક્ષ, ભ્રષ્ટ, પથભ્રષ્ટ, સામાજિક ચારિત્ર્ય, રાજકીય ચારિત્ર્ય, વિનીપાત, નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથી પક્ષો, પાશ્ચાત્ય પંડિતો, દલિત દીપડા, દેશદ્રોહ, આજીવન કારાવાસ

Read Full Post »

પ્રખ્યાત માણસો અને રોકડી વિષે કંઈક

આમ તો પ્રખ્યાત (સેલીબ્રીટી) માણસોમાં હિરાભાઈઓ, હિરી બહેનો, છાપામાં કટારો સંભાળનારા લેખકો, અન્ય લેખકો, કવિઓ, રાજકારણીઓ, આંદોલનકારીઓ, ગુન્ડાઓ, કૌભાંડોને કારણે ખ્યાતિમાં આવેલા સરકારી અધિકારીઓ અથવા સુકર્મોને લીધે ખ્યાતિ પામેલા સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ વિગેરે અનેક આવે છે. આપણે ફક્ત હિરાભાઈઓ અને હિરીબહેનો (હિરો હિરોઈનો) પૂરતી ચર્ચા મર્યાદિત રાખીશું.

હિરાભાઈઓ અને હિરોઈન બહેનો

મોટે ભાગે તો અભિનય કળામાં કુશળ હોય એવા હિરાભાઈ અને હિરી બહેનો તો બહુ અલ્પ સંખ્યામાં હોય છે. એટલા માટે જ કદાચ તેમને હિરો – હિરોઈન તરીકે ઓળખવામાં આવતા હશે. આમ તો તેમનું પાત્ર, ફિલમમાં મુખ્ય પાત્ર રહેતું હોવાથી પણ તેમને એ રીતે ઓળખવામાં આવતા હશે.

હિરાભાઈઓ અને હિરી બહેનો જ પ્રખ્યાત હોય છે તેવું નથી. સહાયક પાત્રો પણ પ્રખ્યાત બને છે. કેટલાક સહાયક પાત્રો પહેલાં હિરો –હિરોઈનો હોઈ શકે છે. પણ પછી સમય જતાં વાર્ધક્યને (ગલઢા-વૃદ્ધ થવાને લીધે) કારણે સહાયક પાત્રનો અભિનય લેતા હોય છે. જો કે બધાને માટે આ વાત લાગુ પડતી નથી. પણ જેઓએ યુવાન વયમાં થયેલી કમાણીનો વહીવટ બરાબર કર્યો ન હોય અને અથવા વાર્ધક્ય બારણે ટકોરા મારે ત્યાં સુધી કમાણી વેડફતા રહ્યા હોય  કે ફિલમના પ્રોડક્ષનની અભિલાષા જાગી ગઈ હોય ત્યારે તેઓ ફિલમ નિસ્ફળ જવાથી પણ પૈસાની તંગીમાં આવી જાય છે.

હિરાભાઈઓ અને હિરીબહેનોના ઘણા પ્રકારો હોય છે.

હિરો માટે ફિલમ હોય છે

મોટાભાગના પોતાને આજન્મ હિરો કે હિરોઈનો માનતા હોય છે. ફિલમનું તેમના માટે જ નિર્માણ થઈ રહ્યું છે તેમ માનતા હોય છે. એટલે તેમના અભિનયમાં કશી વિવિધતા આવતી નથી. જો કે આમાં પણ બે જાતના હિરાભાઈઓ હોય છે. એક કે જેઓ જાણે છે કે તેમના અભિનયમાં વિવિધતા હોતી નથી. બીજા કે જેઓ આ વાત જાણતા હોતા નથી.

જેમ કે નાદિયા, જહોન કાવસ, ભગવાનદાસ, શેખ મુખ્તાર, કે એન સિંઘ, પ્રાણ, અમરીશપૂરી, અમજદ ખાન, ત્રીલોક કપુર, કમલા લક્ષ્મણ, ગોપી કૃષ્ણ, વિગેરે તલવાર બાજી, મુક્કાબાજી, ઢિશુમ ઢિશુમ, ધોબી પછાડ, ખલનાયક, ભગવાન, નૃત્યકાર  વિગેરે જેવા પોતાને અનુરુપ નિશ્ચિત પ્રકારના પાત્રો જ લેતા હતા.

SOME OF THE REAL HEROES AND HEROINS

જોકે મારા નાનપણના હિરો જે મને તેમની તલવાર બાજીને કારણે પ્રથમ પ્રિય હિરો હતા તે ભગવાનદાસ કંઈક અલગ હતા. મૂળ તો એ તલવાર બાજીના રોલ કરતા હતા. પણ તેમને કંઈક ઘુરી ચડી અને તેમણે “અલબેલા”માં તલવાર બાજી વગરનો રોલ કર્યો. અને “અલબેલા” અત્યંત સફળ થયું. જો કે ભગવાનભાઈએ કમાણી ક્યાં વાપરી તે આપણે જાણતા નથી. તેમના વાર્ધક્યના દિવસો પૈસાની તંગીમાં વિતેલ. પણ ફિલમ લાઈનમાં આ નવાઈની વાત નથી. નાદિરા અને લલિતા પવારનું પણ આવું જ થયું હતું. લલિતા પવારના અભિનયમાં વૈવિધ્યતા હતી. તે એક શ્રેષ્ઠ અભિનેત્રી હતી.

બીજો પ્રકાર છે કે એવા હિરાભાઈઓ અને હિરી બહેનો જેઓ પોતે જ પોતાને “કંઈક છે” તેમ તો માનતા જ હોય પણ પોતાની નિશ્ચિત પ્રતિમા બનાવવામાં સંકલ્પ બદ્ધ હોય છે. દુઃખી, દયાજનક, પ્રેમી, કુદાકુદી, નટખટ, અર્થપૂર્ણ સંવાદ બોલનારા, વિગેરે વિગેરે. આમાં દિલીપકુમાર, મીનાકુમારી, રાજ કપુર, દેવાનંદ, શમ્મી કપુર, કિશોર કુમાર, રાજકુમાર આવતા હતા.

દિલીપભાઈને તમે ગમે તે પાત્ર આપો તેઓશ્રી પોતાની રીતે જ અભિનય કરશે. દેવદાસનો કે ઇન્સાનિયતનો દુઃખી પ્રેમી હોય કે  સમ્રાટ અકબરનો પુત્ર હોય. “હમ તો અપનકી સ્ટાઈલમેં હી રહેંગે”. રાજકપુરભાઈ પ્રેમ કરવામાં બહુ પાવરધા છે. પણીમનું પાત્ર એવું રહેતું કે તેઓશ્રી પોતાને દયાજનક સ્થિતિમાં મુકે એટલે તમારે તેમની દયા ખાવાની. “બિચારા ને કેવું થયું … હેં ?”.

આમ તો મોટાભાગના હિરોને ગામડીયાનું પાત્ર વધુ શોભે એવું હોય છે. “જાગતે રહો” માં રાજકપુરભાઈનું પાત્ર રાજકપુરભાઈને અનુરુપ હતું એટલે, અને કથાનક તેમજ દિગદર્શનને કારણે આ ફિલમ પાછળથી સુપર હીટ ગયેલ. જો કે શરુઆતના સમયમાં રાજકપુર ભાઈને “જાગતે રહો” પસંદ પડ્યું ન હતું.  તેમનો ફિલમ ઉતાર્યા પછીનો પ્રતિભાવ એ હતો કે “ઇસમેં તો મૈં દિખાઈ હી નહીં દેતા હૂં”. આ રાજકપુરભાઈને તમે રાજાનું પાત્ર ન આપી શકો. તેઓશ્રી લે પણ નહીં. પણ “વાલ્મિકી” ફિલમમાં તેઓશ્રી નારદ મુનિ બનેલા. કદાચ પૃથ્વિરાજ કપુરને કારણે હશે. કારણ કે પૃથ્વિરાજ કપુરભાઈ વાલીયો લુંટારો બનેલ. અને નારદ મુનિએ ફક્ત એમ જ બોલવાનું હતું કે “રામકા નામ લો”.  જો કે નારદ મુનિના રોલમાં રાજકપુરભાઈને (વિનોદ ટોકિઝ મોચીબજાર રાજકોટ ૧૯૫૦) જોઇને ઓડીયન્સે દાંતે દાંત કાઢેલા (પ્રેક્ષકો હસેલા).

દેવાનંદભાઈ અને કિશોરકુમારભાઈ પ્રેમી અને નટખટ હતા. દેવાનંદભાઈ “ઈવ-ટીઝર” વધુ હતા. જો કે કિશોરભાઈ પાછા પડે તેમ ન હતા. પણ બહેનોમાં દેવાનંદભાઈ વધુ પ્રિય હતા. “કાનુડો કવરાવે, ગોકુળીયામાં કાનુડો કવરાવે”. કાનુડો કવરાવે, તો પણ ગોપીઓને કાનુડો ગમતો હતો.

મધુબાલાબહેન, શ્રીદેવીબહેન, ટુનટુનબહેન, મનોરમાબહેન (જો કે છેલ્લાં બે બહેનો માટે તો નટખટ હોવું જરુરી હતું તે ક્ષમ્ય પણ છે) બધાં પ્રેમી હોવા ઉપરાંત નટખટ હતાં. રોમાંચકતા ઉપરાંત થોડું નટખટપણું પણ જોઇએ જ ને !! ઘણી બધી હિરી બહેનો ઈવ-ટીઝીંગ પસંદ કરતી.

ત્રણ મંકીઓ

૧૯૬૫ સુધીનો જમાનો ઉપરોક્ત અલગ અલગ પ્રકારમાં આવતા ત્રણ મંકીઓનો હતો. આ ત્રણેય મંકીઓ, ઓછા વધતા પ્રમાણમાં મંકીઓની જેમ કુદતા હતા. મંકીઓ એટલા માટે કે માણસ વાંદરામાંથી ઉતરી આવ્યો છે એમ કહેવાય છે. તો આ ત્રણેમાં સૌથી છેલ્લે દિલીપકુમારભાઈ મંકીમાંથી માણસભાઈ બન્યા હશે તેવું તેમના દેખાવ ઉપરથી લાગે છે.

જો આની સાબિતી જોઈતી હોય તો ઇન્સાનીયતમાં એક મંકી પણ અભિનેતા હતો. અને આપણા દિલીપકુમારભાઈને દિગદર્શકભાઈએ મેકઅપ વગર જ પ્રસ્તૂત કરેલા. દિલીપકુમારભાઈ અને તે સાચુકલા મંકીભાઈ વચ્ચે ખાસ ફેર જણાતો ન હતો. બાબુરાવ પટેલે કહેલું કે એ સાચુકલા મંકીભાઈનો અભિનય સારો હતો. જો કે આતો વ્યક્તિગત અભિપ્રાયનો સવાલ છે.

આ દિલીપકુમારભાઈના પાત્ર વિષે એવું કહેવાય છે કે ફિલમમાં હિરોઈનોને આ દિલીપકુમારભાઈના સદગુણોને હિસાબે કે કોઈપણ અગમ્ય કારણસર દિલીપકુમારભાઈની પાછળ મરતી બતાવવામાં આવતી હોય છે. “મરતી” એટલે કે સામેથી તેમની પાછળ પડતી હોય છે એટલે કે પ્રેમમાં પડતી હોય છે. વાસ્તવમાં દિલીપકુમારભાઈ વિષે એમ કહી શકાય કે જો તેઓશ્રી હિરાભાઈ ન હોય તો બહેનોની (સ્ત્રીઓની), તેમની પાછળ પડવાની શક્યતા નહીવત હોય છે. પણ દિલીપકુમારભાઈની એવી ઈચ્છા રહેતી હશે કે છોકરીઓ એમની પાછળ પડે. એટલે તેઓશ્રી તેમની સમકક્ષ દેખાવવાળા ભાઈઓનો આત્મવિશ્વાસ વધારવા તેમને એવો સંદેશો આપવા માગતા હશે કે “હે યુવાભાઈઓ તમે ધૈર્ય રાખો જેમ મારી પાછળ પડવાળી સ્ત્રીઓ છે તેમ તમારી પાછળ પડવાવાળી સ્ત્રીઓ પણ તમને મળી રહેશે. ‘ઈવ ટીઝર કે કાનુડો’ બનવાની ઉતાવળ કરતા નહીં. એવું કરવા જશો તો કદાચ ‘લેનેકા દેના પડ જાયેગા’ યા તો ‘આ બૈલ મુઝે માર’ જેવું થાય.”

આ ત્રણે મંકીભાઈઓમાં દિલીપકુમારભાઈ દેખાવમાં સુંદર ન કહેવાય એવા હતા. જો કે અત્યારના શાહરુખભાઈ ઉર્ફે દાઉદભાઈએ કરેલા નામાભિધાન પ્રમાણે “હક્કલો (ઉર્ફે હક્કલાભાઈ)” ની સરખામણીમાં તો દિલીપભાઈ સ્વરુપવાનમાં જ ખપે. પણ તે વખતે દાઉદભાઈનો ઉદય થયો નહતો. તેથી દિલીપભાઈ જોખમ લેવા તૈયાર ન હતા. 

રાજકપુરભાઈ દિલીપકુમાર ભાઈ કરતાં વહેલા મંકીમાંથી માણસ થયા હશે. તેઓ બરસાત પછીની ફિલમોમાં થોડી કુદાકુદ કરતા હતા. પણ તેમનો થીમ (તેમની ફિલમોનો થીમ) એવો રહેતો કે તેઓ સાચા પ્રેમી રહેતા. હિરીબહેનો પણ તેમની પ્રત્યે મનમાં અને મનમાં કરુણાભાવ રાખતી. પણ કોઈ અવનવા કારણોસર રાજકપુરભાઈને છોડીને આ હિરીબહેનોને જતા રહેવું પડતું. વાંધો નહીં. આ સમય અંતર્ગત રાજકપુરભાઈ ભરપૂર મજા કરી લેતા.

દેવાનંદભાઈ તેમના દેખાવને લક્ષ્યમાં લેઈએ તો આ ત્રણેમાં સૌ પ્રથમ મનુષ્ય બન્યા હશે. “મદન” એ તેમનું પ્રિય નામ હતું. પણ અમારે ભાવનગરમાં મદન એટલે “અડબંગ” એવો અર્થ થતો. એટલે જ્યારે દેવાનંદભાઈને સામેનું પાત્ર પૂછે કે “તેરા નામ ક્યા હૈ” અને દેવાનંદભાઈ જવાબમાં બોલે “મદન”, ત્યારે ઓડીયન્સ દાંતે દાંત કાઢે.

દેવાનંદભાઈનું પાત્ર અપવાદ વગર “કાનુડો કવરાવે” પ્રકારનું રહેતું. ભારતની બહેનોમાં તેઓ પ્રિય રહેતા.

આ ત્રણેયમાંથી કોઈએ પણ પોતાની ખ્યાતિની રોકડી કરી ન હતી. દેવાનંદભાઈએ કટોકટીનો વિરોધ કરેલો. પણ તે વાતનો પ્રચાર કર્યો ન હતો. રાજકપુરભાઈના પિતાશ્રી ચૂસ્ત કોંગ્રેસી હતા. પણ રાજકપુરભાઈ મૌન રહેલ. દિલીપકુમારભાઈ વિષે જાણવા મળ્યું નથી. પણ ભૂગર્ભની દુનિયા (અંડરવર્લ્ડ) સાથે તેમના સંબંધ હતા તેવી અફવાઓ હતી.

૧૯૬૫ પછી અવનવા હિરાભાઈઓ પટમાં આવેલા.

રોકડીનો ધંધો ચાલુ થયેલ

શમ્મીકપુર ભાઈ, સુનીલ દત્તભાઈ, ધર્મેન્દ્રભાઈ, રાજેન્દ્રકુમારભાઈ, રાજેશ ખન્નાભાઈ, સંજીવકુમારભાઈ, વિનોદ ખન્નાભાઈ, શીશી કપુર ભાઈ, રીશીકપુરભાઈ,  ગોવિંદાભાઈ, જીતેન્દ્રભાઈ અને જેમ દાઉદભાઈનું વર્ચસ્વ વધ્યું તેમ ત્રણ ખાનભાઈઓ આવ્યા. જોકે આ ત્રણ ખાનભાઈઓ સિવાય પણ કેટાલાક ખાનભાઈઓ ફિલમમાં હિરાભાઈ તરીકે હતા. પણ અભિનય કળામાં એ ખાનભાઈઓને અન્યના સહારાની જરુર ન હતી. તેના કારણો પણ હતા. પણ સાંપ્રતકાલીન ત્રણ ખાનભાઈઓના અભિનયની કક્ષા જોતાં દાઉદભાઈના હસ્તક્ષેપની શંકા જાય છે.

એક બાબલાને મેં પૂછ્યું કે તેને કયો હિરો ગમે? તો તેણે કહ્યું શાહિદ કપુર. મેં પૂછ્યું શા માટે? તો તેણે કહ્યું તે ડેન્સ બહુ સરસ કરે છે. જો કે અત્યારના ત્રણે ખાનભાઈઓ, રીતિક રોશનભાઈ, ગોવિંદાભાઈ,  વિગેરે સૌને તેમજ બધી જ હિરી બહેનોને  ડૅન્સનો રોગ લાગુ પડ્યો છે. આ ચેપ મલયાલમી ફિલમના હિરો-હિરોઇનમાંથી ઉતરી આવ્યો હોય તેમ લાગે છે. કારણ કે ૬૦ના દશકામાં મલયાલમી હિરો-હિરોઇનો સરખા સરખા (એક તાલમાં એક દિશામાં હાથ પગ ઉછળતા હતા) આમ તો જોકે હિન્દી ફિલમોમાં હિરાભાઈઓ દ્વારા ડાન્સનો શિલાન્યાસ તો ભગવાનભાઈએ કરેલ. પણ તેમને તે વખતે  ખ્યાલ નહીં હોય કે ભવિષ્યમાં તેમનો ડાન્સ, કોક-શાસ્ત્રના વ્યાયામ જેવી કસરતોના દાવોમાં પરિવર્તિત થઈ જશે.

પહેલાનાં વખતમાં હિરોઈનબહેનો તેમના ડાન્સ, હાથની ભંગિમાઓ દ્વારા વ્યક્ત કર્યા કરતી. હિરાભાઈ ટહેલતા ટહેલતા રહેતા ગાતા રહેતા હતા.    

સુનીલ દત્તભાઇ અને શમ્મીકપુર ભાઈએ તેમની ખ્યાતિને રોકડી કરી ન હતી. શશિકપુર ભાઈએ પણ રોકડી કરી ન હતી.

પણ આ રોકડી એટલે શું?

ખ્યાતિ મળી છે તો તેને હવે રોકડમાં પરિવર્તિત કરો. કારણ કે ખ્યાતિ એ જ્ઞાન જેવી વસ્તુ છે. જેમ વેચતા જાઓ તેમ અમુક સમય સુધી તે ઘટે પણ નહીં. જીવન જરુરીયાતની અમુક બ્રાન્ડની  વસ્તુઓના  વેચાણની  જાહેરાતોમાં કામ કરો.

વૃદ્ધ થઈ ગયા છો? શું તમને કોઈ ફિલમમાં અભિનયનો પ્રસ્તાવ મુકતું નથી? કે જે કંઈ મળે છે તેમાંથી રોટલા નિકળતા નથી? તમને કોઈ ફિલમમાં બ્રેક આપવાને બદલે બ્રેક કરી દીધા છે. તો જાહેરાતો કરવા માટે તૈયાર થઈ જાઓ. રોટલા માટે તો બધું જ કરવું કરવું પડે. તેમાં કોઈ વાંધો લઈ પણ ન શકે.

પણ જ્યારે આ હિરાભાઈઓ અને હિરી બહેનો રાજકારણમાં પડીને મત મેળવવામાં પોતાની ખ્યાતિને રોકડી કરે ત્યારે અનેક પ્રશ્નો ઉભા થાય છે.

એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે જ્યારે હિરાભાઈઓ અને હિરીબહેનોનો સૂર્ય જ્યારે તપતો હોય ત્યારે તેઓ ખ્યાતિને રોકડી કરવાની પળોજણમાં પડતા નથી. કારણકે મતદારોનો અમુક ભાગ અમુક પક્ષને માટે પ્રતિબદ્ધ હોય છે. અને અથવા અમુક પક્ષ/પક્ષોનો વિરોધી હોય છે. એટલે આમાં તેમને ફિલમ માટે દર્શક વર્ગ ગુમાવવાનો ભય હોય છે. જેમકે એક હિરાભાઈએ “અસહિષ્ણુતા”ના વિષયમાં પરોક્ષ રીતે એક રાજકીય જુથને સહાય કરવાનો પ્રયત્ન કર્યો તો તેમની તે પછીની ફિલમ લગભગ નિસ્ફળ ગઈ. જો કે આ ખાનબંધુએ કચ્છમાં કે રાજસ્થાનમાં પ્રતિબંધિત પ્રાણીને શેકીને ખાવાની લાલચ રોકી શક્યા ન હતા. બીજા એક હિરાભાઈએ પણ આવું કરેલ. દારુ પીને એક એકસ્માત પણ કરેલ. પણ નરેન્દ્રમોદીના ભાઈબંધ થઈ ગયેલ એટલે તેમને બહુ ઘાટો ન થયેલ. વળી તેઓ અડધા પડધા હિન્દુ હતા તે નફામાં. ફિલમમાં કામકરતા આ ખાનબંધુઓ કે બીજા કોઈ પણ ભલે પૂનાની અભિનય સંસ્થામાં ભણ્યા હોય પણ ભરતમૂનિના નાટ્યશાસ્ત્રના નિયમોથી અજાણ હોય છે. વળી આપણું ભારતીય બંધારણ પણ ભરતમૂનિના નાટ્ય શાસ્ત્રના નિયમોને લાગુકરવામાં માનતું નથી. તેથી આપણી ફિલમોમાં મૃતદેહ બતાવવામાં આવે છે. તેને બળતો બતાવવામાં આવે છે. ભોજન બતાવવામાં આવે છે. માણસોને જમતા બતાવવામાં આવે છે. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતના અર્થવાળા બિભત્સ સંવાદો અને ક્રિયાઓ બતાવવામાં આવે છે. ભગવાનના પાત્રને અપમાનિત થતું બતાવવામાં આવે છે.  

આ ત્રણે ખાનબંધુઓ વાર્ધ્યક્યની સીમા ની નજીક પહોંચી ગયા છે પણ તેમનો સૂર્ય તપે છે. કારણ કે શરીર, ત્વચા, કેશ વિગેરેના પ્રસાધનોમાં બહુ પ્રગતિ થઈ છે.

રાજેન્દ્રકુમારભાઈએ નહેરુવીયન કોંગ્રેસમાં જોડાઈને પોતાની ખ્યાતિને રોકડી કરી લેવાનો    પ્રયત્ન કરેલ. પણ તેમણે ભૂલ એ કરેલ કે તેમણે ગુજરાત પસંદ કરેલ અને તેમાં પણ અમદાવાદ. એટલે તેમને “ઉલ્ટે મૂંહકી ખાની પડી”. અમદાવાદ આમેય બીન નહેરુવીયન કોંગ્રેસીઓનો ગઢ છે. જો કે બધાની આવી દશા થતી નથી. દક્ષિણ ભારતમાં તો ખાસ નહીં. મુંબઈમાં પણ ગોવિંદાભાઈ, સુનીલદત્તભાઈ જીતી ગયા હતા.

આપણા અમિતાભ ભાઈ પણ પોતાના પિતાશ્રીના હિસાબે નહેરુવીયન કોંગ્રેસના રવાડે ચડેલા. પિતાશ્રીના હિસાબે એટલા માટે કે ઇન્દિરા ગાંધીની કટોકટીને તેમણે સમર્થન કર્યું હતું. અમિતાભભાઈ સવેળા ખત્તા ખાઈ નહેરુવીયન કોંગ્રેસની મૈત્રીમાં થી ફારેગ થઈ ગયા હતા, અને તેમણે મફતમાં ગુજરાતના પ્રર્યટન માટે બ્રાંડ એમ્બેસેડર થઈ પાપ ધોઈ નાખ્યું એવો સંદેશો આપ્યો.

અનુપમ ભાઈ સારા એક્ટર છે. પણ તેમણે કશ્મિરી હિન્દુઓના માનવાધિકાર હનન ઉપર આક્રોષ વ્યક્ત કર્યો એટલે કેટલાક બની બેઠેલા દંભી ધર્મનિરપેક્ષીઓને (જેઓને તાર્કિક રીતે કોમવાદી જ ગણી શકાય) પેટમાં દુખાવો ઉપડ્યો. જો કે પોતાની ખ્યાતિને કાશ્મિરી હિન્દુઓના હિત માટે વપરાતી હોય તો કશું ખોટું નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ હિરાભાઈઓ, હિરીબહેનો, અભિનયકળા, ફિલમ, વાર્ધક્ય, આ જન્મ હિરો, વૈવિધ્યતા, ભગવાનદાસ, રોકડી, જાહેરાતો, બ્રાન્ડ, પ્રતિબદ્ધ, કટોકટી, દાઉદ

Read Full Post »

स्मृति ईरानीके उपर मीडीयाके प्रहार

smriti irani

भारतीय मीडीया के कुछ लोग अपनेआपको सुज्ञ मानने वाले हैं. और ये लोग स्मृति ईरानीके मंत्रालय परिवर्तन पर उनके उपर तूट पडे हैं.

स्मृति ईरानीके हाथसे मानव संसाधन विकास मंत्रालय ले लिया है, और उनको कपडा मंत्रालय दिया है.

वैसे तो दोंनो मंत्रालय महत्त्वके है, किन्तु जो लोग स्वयंको ज्ञानी समज़ने वाले हैं, और जिनको स्मृति ईरानी पसंद नहीं थीं, वे अब इस विषय पर अपनी प्रज्ञाको कष्ट दे रहे हैं. वे लोग यह अवगत कराने का प्रयत्न कर रहे हैं कि स्मृति ईरानीके हाथसे मानवसंसाधन विकास मंत्रालय छिन लिया है और उसको मानवसंसाधन विकास मंत्रालयसे कम महत्त्ववाला कपडा मंत्रालय दिया गया है.

ये लोग, ऐसा संदेश यह चाहते हैं कि स्मृति ईरानी अपना मंत्रालय सही ढंगसे नहीं चला रही थीं इसलिये उनको कम महत्त्ववाला कपडा मंत्रालय दिया गया है.

जो लोग वास्तवमें सुज्ञ है उनको मालुम है कि महाराष्ट्रके सदाकाल दिग्गज माने जाने वाले नेता शरद पवार भी कपडा मंत्री रह चूके है.

कपिल सीब्बल और अर्जून सिंह मानव संसाधन मंत्री रह चूके है. कपिल सीब्बल और अर्जून सिंह (लॉटरीकांडसे ख्यात और एन्डरशनको भागजाने की सुविधा उपलब्धकरानेवाले) मानव संसाधन मंत्री थे किन्तु ये लोग  जब मानव संसाधन मंत्री थे तब उन्होने कश्मिरके हिन्दुओके उपर हो रहे मानव अधिकार हनन पर कभी भी कुछ भी बोला नहीं था. और कोई भी कदम उठाया नहीं था. उतना ही नहीं उल्लेख भी किया नहीं था. उनके कर्मोंका हिसाब भी कभी किसीने मांगा नहीं था. उनके पूर्वकालमें तो किसीको ज्ञात तक नहीं था कि मानव विकास संसाधन नामका कोई मंत्रालय भी है या नहीं. क्यों कि यदि ऐसा मंत्रालय था तो भी वह किसी ओर मंत्रालय से संलग्न था.

हां एक बात अवश्य ही सबको ज्ञात था कि कपडा मंत्रालय नामका एक मंत्रालय है. यह मंत्रालय पैसे बनानेका बडा मंत्रालय था. कपडा मंत्रालय के नहेरुवीयन कोंग्रेस शासन अंतर्गत अनेक कपडा बनानेवाली मिलें बंद पडी थीं और अनेक श्रमिकोंकी छूट्टी हुई थीं. राजनीति बहुत चली. यह वार्ता अनंत है.

अब यह कपडा उद्योग विकेन्द्रित हो गया है और कपडा मिलका स्थान, पावर लुम्सने ले लिया है. कपास, सूत, वणाट, वणाट तकनिकी, शण उद्योग, सिल्क उद्योग, उन, गरम कपडा, रेडीमेड वस्त्रोद्योग, हेन्डलुम, हस्त उद्योग, आयात निकास आदि कई क्षेत्र इस मंत्रालयके अंतर्गत आते है. यह मंत्रालय भी मानव संसाधन विकास मंत्रालयसे यद्यपि अधिक ही महत्त्वका लगता है. किन्तु मीडीया मूर्धन्योंका काम स्मृति ईरानीको नीचा दिखाना है. इसलिये बार बार यह शब्द प्रयोग किया जाता है कि उनसे मानव संसाधन विकासका मंत्रालय छिन लिया गया है.

इन मूर्धन्योंको लगता है कि यह पर्याप्त नहीं है.

हमारे डी.बी. के महाशय क्या लिखते है?

स्मृति ईरानीके मानव विकास संसाधन मंत्रीके काल को डीबी महाशयने विवादास्पद कार्यकाल घोषित कर दिया. “विवादास्पद” इसलिये कि ऐसा कहनेसे उनको कुछ भी सिद्ध करनेका कष्ट करना नहीं पडता है.

“विवादास्पद” में वैसे तो तुलनात्मक विश्लेषण करना पडता है. और कुछ न कुछ तो कहेना ही पडता है.

तो क्या करें?

“स्मृति ईरानीकी डीग्री संदेहात्मक थी” इसकी सहायता लो.

वैसे तो सोनिया गांधीके कई प्रमाण पत्र भी संदेहात्मक है. वैसा ही उनके फरजंदके बारेमें है. किन्तु समाचार पत्रोंके तंत्री महाशयोंमें इतनी शूरवीरता कहां कि वे ऐसी बडी विवादास्पद वार्ता की चर्चा करें!! जार बाजरा का सवाल है.

आगे चलकर तंत्रीश्री लिखते है कि ऐसे अनेक विवादास्पद निर्णय स्मृति ईरानीने लिये.

अनेक का मतलब है एक नहीं.

“न एकः इति अनेकः”.

शून्य भी वैसे तो अनेक कहा जा सकता है.

किन्तु हम इतने तो बेवकुफ है नहीं. चलो एक और कुछ उदाहरण दे दो.

रोहित वेमुलाकी आत्महत्या:

वैसे तो रोहित वेमुलाने आतंकवादी याकुब मेमनके मृत्युदंडकी सजाका विरोध किया था. विरोध प्रदर्शन किया था. वैसे तो रोहित वेमुला अगर चाहता तो वह, याकुब मेमन की निर्दोषता के विषयमें न्यायालयमें जा के माहिति दे सकता था. वैसे तो याकुब मेमनका केस तो सालों तक चला था. वैसे तो रोहित वेमुला सालों तक बैठा रहा था.

यदि वेमुलाकी दृष्टिमें याकुब निर्दोष था तो उसका अर्थ यह हुआ कि वेमुलाके पास कुछ ऐसी माहिति थी जो न्यायालयके सामने रक्खी नहीं थी. यदि वेमुला इन माहितियोंको न्यायाधीशके सामने रखता तो न्यायाधीश याकुब मेमन को बा इज्जत बरी कर देता. वेमुला जिसको बचाना चाहता था वह याकुब मेमन वेमुलाकी अघोषित माहितिके अभावके कारण फांसी पर लटक गया.

इसका मतलब क्या हो सकता है?

इसका मतलब यही हो सकता है कि वेमुलाने ही जानबुज़कर याकुब मेमनको मरने दिया. और स्वयंके उपर याकुबकी मृत्युके पापका भार न पडे, इस लिये उसने विरोध किया. यदि ऐसा नहीं है तो वेमुला  नियम और नीतिके (लॉ एन्ड ऑर्डरके) शासनमें मानता नहीं है ऐसा ही सिद्ध होता है.

यदि वेमुलाके विश्वविद्यालयने वेमुलाको अन्याय किया है ऐसा कोई भी मानता है तो वेमुला और उसके हितेच्छु लोग न्यायालयमें जा सकते थे. पैसोंकी कमी कभी भी याकुब मेमन के हितेच्छुओंको पड सकती नहीं है. इस बातको तो पूरी दुनिया जानती है.

स्मृति ईरानी फोबीया पीडित

किन्तु हमारे स्मृति ईरानी फोबीया पीडित इन सर्व विषयों की चर्चा नहीं करेंगे. दिमागी बातें करना उनके लिये मना है ऐसा उनके अन्नदाताओंका आदेश है. खास करके घटना बीजेपीसे संबंधित हो तब तो अन्नदाताका आदेश मानना ही पडेगा.

कन्हैया कुमार ने जो देशविरोधी और पाकिस्तान परस्तीके नारे लगवाये उसके बारेमें डीबी के महाशयने उस घटनाके लिये “कन्हैया कुमारका असंतोष” शब्द प्रयोग किया है. डीबी महाशयने “कन्हैयाने देशविरोधी और पाकिस्तान परस्तीके नारे लगवाये” इसबातका उल्लेख तक नहीं किया है. क्योंकि ऐसा करते तो उनको स्मृति ईरानीके विरुद्ध जो संदेश देना है उसमें चोचला पड जाता.

इन महाशयने लिखा है कि “कन्हैया कुमारके असंतोषके प्रति स्मृति ईरानी असंवेदनशील रही थीं. और स्मृति ईरानीने कन्हैया जैसे विद्यार्थीयोंके असंतोषको भडकाया.”

ऐसा बेतुका प्रतिभाव तो भारतके कोमवादी (जो स्वयंको सेक्युलर मानते हैं और मनवाते हैं) पत्रकारित्व ही दे सकता है. यह पत्रकारित्वकी मानसिक बिमारी है. कन्हैया कुमारने जो प्रदर्शन करवाये वे कोई विद्यार्थी असंतोषके प्रदर्शन नहीं थे. वे प्रदर्शन तो देशद्रोहके ही प्रदर्शन थे. न्यायालयकी भी ऐसी ही टीप्पणी थी. अफज़ल यदि निर्दोष था तो उसके ये प्रेमी लोग (हमारे डीबीके तंत्री सहित जो कन्हैयाके “गद्दारीके नारों”को “विद्यार्थी असंतोष” की परिभाषा में आवृष्ट करते हैं) न्यायालयके पास जाते और जो काम वेमुलाने नहीं किया वह काम वे स्वयं करते. “गद्दारीके नारों”को “विद्यार्थी असंतोष” कहेना या तो गद्दारी है या तो दिमागी बिमारी है.

वर्तमान पत्रोंने और टीवी चेनलोंने, “वेमुला और कन्हैया” घटनाओंको, “वाणी स्वातंत्र्य” के अधिकार और वाणी स्वातंत्र्यकी सुरक्षाके नामको आधार बनाके अधिक उछाली थी. इसमें उत्तरदायित्व और योगदान तो कुछ विकृत सोच वाले समाचार पत्रोंका और टीवी  चेनलोंका ही था.

देशको विभाजित करने वाले मुद्दोंको उछालना स्मृति ईरानीकी आदत नहीं है. यह आदत तो विकृत सोचवाले कुछ वर्तमान पत्रोंकी और कुछ टीवी चेनलोंकी है.

दादरी की घटना, आरएसएस के एक नेताने कहा “आरक्षण पर पुनर्‌ विचारणा होनी चाहिये” जैसी अनेक घटनाएं घटी जिनसे स्मृति ईरानीका कोई संबंध ही नहीं है. और समाचार माध्यम वाले पूछ्ने लगे और महाध्वनि करने लगे कि “मोदी क्यों मौन है?” ऐसी घटनाओंमेंसे विकृत अर्थ निकालने वाले ये निम्न सोचवाले समाचार माध्यम वाले ही तो थे.

स्मृति ईरानीके विरुद्ध मानसिकता रखने वाले इन्दिरा, सोनिया, प्रियंका के विरुद्धमें कभी विवाद खडा नहीं करेंगे. उनको पूछने की तो बात ही भूल जाओ.

स्मृति ईरानीके विरुद्ध क्यों है?

यदि आप किसी व्यक्तिके विरुद्ध हो जाओ तो उसके कई कारण होते हैं. वे क्या हो सकते हैं?

  • कभी ऐसा भी होता है, कि आपका कोई मित्र है, या जाना माना है (या आप ऐसा मानते है या आप ऐसा न भी मानते हो किन्तु आपको वह, कोई भी कारणसे पसंद है), या तो कोई व्यक्ति प्रमाणपत्रधारी है, और ऐसे व्यक्तिके साथ उपरोक्त व्यक्तिने जो व्यवहार किया वह आपके सुनने के आधारपर योग्य नहीं था, तो आप उपरोक्त व्यक्तिके विरुद्ध हो जायेंगे.

  • मानव संसाधन विकास मंत्रालयसे संलग्न कई संस्थाएं है. उनमें कई सारे लोगोंका स्थानांतर (तबादला) और नियुक्तियां होती रहेती है. वैसे तो जब ऐसे स्थानांतर या नियुक्तियां हो रही थीं, उस समय वे चर्चाका विषय बनी नहीं थीं और न तो बनाई गई थीं. किन्तु चूं कि अब स्मृति ईरानीका अन्य मंत्रालयमें स्थानांतरण हुआ है, और आप स्मृति ईरानीके विरुद्ध है, और आपको विवरणका प्रयोजन भी मिला है, तो आप अब क्या करेंगे? आप ऐसा करें, जो घटनाएं कभी चर्चास्पद बनी ही नहीं थी, प्रकाशमें भी आई नहीं थी, वे चर्चास्पद थी, ऐसी अफवाह उत्पन्न कर सकते हैं. और ऐसे अधारपर आप स्मृति ईरानीने अपने मानवसंसाधन विकास मंत्रालयमें विवादास्पद कार्य किया था ऐसा कहकर स्मृति ईरानी की बुराई कर सकते हैं.और ऐसा ही इन कुछ समाचार माध्यमके महाशयोंने किया है.

  • उन्होने तो ऐसा भी कहा कि स्मृति ईरानीका अपने कार्यालयके अफसरोंसे सुष्ठु व्यवहार नहीं था. वे उनको अपमानित करती थीं और डांटती थीं. एक बात अवगत कर लो. कि ये सब बनी बनाइ बातें हैं. और कुछ मीडीया मूर्धन्योंके लिये अफवाहें फैलाना अपने व्यवसायका हिस्सा है. कन्हैयाकी घटना पर, और कैरवीके घटना क्रम के उपर इन मीडीया मूर्धन्योंका जो प्रतिभाव मिला वह इस तारतम्य को सिद्ध करता है. क्योंकि इन मीडीया मूर्धन्योंका ध्येय, येन केन प्रकारेण, नहेरुवीयन कोंग्रेसको और उसके सांस्कृतिक साथीयोंको सहाय करना है.

  • स्मृति ईरानी अत्याधिक तेज है. जैसा प्रश्नका स्तर और जैसी प्रश्नकी भाषा, उस आधार पर उनके उत्तरका स्तर और उनके उत्तरकी भाषा होती है. यदि प्रश्न शिष्टाचारयुक्त होता है तो उत्तर भी शिष्टाचार युक्त होता है. यदि प्रश्न आक्रमक होता है तो उत्तर भी आक्रमक होता है. जिसको जो भाषा समज़ाई दे उसी भाषामें उसको उत्तर मिलता है. स्मृति ईरानी के उत्तरसे सामनेवाला हतः होकर मौन हो जाता है. यह  कथन एक वास्तविकता है. आप युट्युब पर स्मृति ईरानीकी वीडियो देख लिजीये आपको विश्वास हो जायेगा. प्रमाण प्रस्तूत करनेकी आवश्यकता नहीं है.

  • हमारे नहेरुवीयन कोंग्रेसीयोंको और उनके सांस्कृतिक साथीयोंको स्मृति ईरानी का ऐसा व्यवहार पसंद नहीं पडता है. याद करो नहेरुवीयन कोंग्रेस और उनके सांस्कृतिक साथी लोग स्वयं, प्रचूर मात्रामें कोमवादी और जातिवादी है, किन्तु ये ही लोग, वास्तवमें जो पक्ष धर्म निरपेक्ष है, ऐसे बीजेपी को ही कोमवादी होनेकाका लेबल लगाते है.

  • स्मृति ईरानीके शिक्षा प्रमाण पत्रका विवरण मीथ्या है. जिसकी विद्वताके उपर पंडिताई का प्रमाण पत्र, विश्व विद्यालय देता है, वह विद्वान व्यक्तिके पास पंडिताईका प्रमाणपत्र होता नहीं है. सोक्रेटीस, प्लेटो, कन्फ्युसीयस, कालीदास, महात्मा गांधी, विनोबा भावे आदि के पास अपने विचारोंकी उत्कृष्टताके विषयके कोई प्रमाण पत्र नहीं थे. धिरुभाई अंबाणीके पास प्रबंधनका कोई प्रमाण पत्र नहीं था.  स्मृति ईरानीके पास, मान लो कोई प्रमाण पत्र नहीं है, तो भी वे विचारशील, अन्वेषणकारी और कार्यकुशल है. तो भी ऐसे व्यक्तिके विरोधमें कुछ लोगोंका होना अशक्य नहीं है. क्यों कि अपनेसे कम उम्रवाली वाली, अपनेसे कम पढी और वह भी एक स्त्री ज्यादा कुशल हो यह स्विकारना कुछ लोगोंके लिये अशक्य है.

  • अन्तिम किन्तु अन्त नहींः एक आकर्षक और तंदुरस्त महिला यदि शर्मीली और अल्पभाषी न हो तो हम उसको कैसे सहन कर सकते है?

स्मृति ईरानीने सभी पाठ्य पुस्तकोंको “ओन लाईन” किया, अभ्यासक्रमोंको ओन लाइन किया, व्याख्यानोंको ओनलाईन किया, आप कोई भी परीक्षा, बाह्य विद्यार्थी बनके दे सकते है. इसके कारण परिश्रम करनेवाले शिक्षार्थीयोंका काम सरल और निशुल्क हो जाता है. स्मृति ईरानीने  छात्रोंको भटक जानेसे रोका, देश द्रोहमें सक्रियता दिखानेवाले छात्रों पर अंकुश रक्खा.  और कई सारे काम पाईप लाईनमें है.

जो व्यक्ति वास्तविकता पूर्वक तटस्थ है, वह सब कुछ देखता है.

शिरीष मोहनलाल दवे

चमत्कृतिः

स्मृति ईरानीने ठीक कहा कि “कुछ तो लोग कहेंगे …. लोगोंका (विकृत मानसिकतावाले समाचार माध्यमोंका) काम है कहेना…”

टेग्ज़ः   स्मृति ईरानी, मानव संसाधन विकास, मंत्रालय, कपडा मंत्रालय, लोटरी कांड, एन्डरशनको भागजाने की सुविधा, मानव अधिकारका हनन, नहेरुवीयन कोंग्रेस शासन, विवादास्पद कार्यकाल, याकुब मेमन की निर्दोषता, स्मृति ईरानी फोबीया पीडित, डीबी के महाशयने, कन्हैया कुमारका असंतोष, स्वयंको सेक्युलर मानते हैं और मनवाते हैं, देशद्रोहके प्रदर्शन, “गद्दारीके नारों”को “विद्यार्थी असंतोष”, विकृत सोच, ईरानीके विरुद्ध मानसिकता, चर्चास्पद, प्रबंधनका प्रमाण पत्र, विचारशील, अन्वेषणकारी, कार्यकुशल

 

 

 

 

Read Full Post »

“પ્રમાણપત્રં શરણં ગચ્છામઃ” મૂર્ધન્યાઃ ઉચુઃ

પ્રમાણપત્ર ધારકોની શરણગતિ સ્વિકારો

સરકારી પદ માટે પ્રમાણ પત્ર માગવું તે અનિવાર્ય છે. એટલે કે લઘુતમ યોગ્યતા નક્કી કરી, તે લઘુતમ યોગ્યાતાનું અને તે પછી પ્રાપ્ત કરેલી અન્ય યોગ્યતાના પ્રમાણ પત્રો માગવા અને સરકારી નિમણુંક કરવી અનિવાર્ય છે.

આમ શા માટે?

કારણ સ્પષ્ટ છે કે જો તમે આવું ન કરો તો ભ્રષ્ટાચાર બેહદ રીતે વધી જાય. એટલે સરકારી કામ માટે લઘુતમ યોગ્યતા નક્કી કરવી આવશ્યક છે. જો કે આમાં જોખમ છે. પણ આ જોખમ લેવું અનિવાર્ય છે કારણ કે આમ ન કરવામાં જોખમોની હારમાળા છે.

સરકારના અધિકારીઓએ પણ જો કોઈ કામ બીજા પાસે કરાવવું હોય તો તે કામને લગતી લઘુતમ યોગ્યતા નક્કી કરવી પડે છે. પણ આપણે આની ચર્ચા નહીં કરીએ.

સરકારી હોદ્દા માટે પણ લઘુતમ યોગ્યતા હોય છે. કોઈ વ્યક્તિને જો કોઈ પદ ઉપર નિમવાનો હોય તો આ યોગ્યતા અને જે તે ક્ષેત્રનો અનુભવ પણ લક્ષ્યમાં લેવાય છે.

આ યોગ્યતા એટલે જે તે યોગ્યતા પ્રાપ્ત કર્યાનું માન્ય સંસ્થાનું પ્રમાણ પત્ર. આપણે ખાસ કરીને આ પ્રમાણપત્ર વાળાને લગતી ચર્ચા કરીશું.

આપણા વિદ્વાન મૂર્ધન્યો, વિશ્લેષકો, કટારીયા લેખકો પ્રમાણપત્ર ધારકોને તેમની યોગ્યતા ગણી જેમના તેમ સ્વિકારી લે છે. અને તેમના આ પ્રકારના સ્વિકારનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે.

આ શસ્ત્રની વાત વિચિત્ર લાગશે. એ વિચિત્રતા વિષે આપણે પછી ચર્ચા કરીશું.

સીધી સાદી વાત છે કે જો માળખાગત સંરચનાનું કામ કરવું હોય તો આ કામ જે તે માળખાના ક્ષેત્રના અભિયંતાને (ઈજનેરને) સોંપાય. કોમ્પ્યુટરને લગતું કામ હોય તો કોમ્પ્યુટરના જાણકારને તે કામ સોંપાય. કૃષિક્ષેત્રને લગતું કામ હોય તો કૃષિક્ષેત્રના સ્નાતકને સોંપાય. કાયદાને લગતું કામ હોય તો વકીલને સોંપાય. પ્રબંધોને લગતું કામ હોય તો જે તે ક્ષેત્રના એમબીએ પ્રમાણપત્રિત વ્યક્તિને સોંપાય …  સરકારમાં અને સરકારે તો આવું જ કરવું પડે.

મનમોહન સિંહ હતા. તેઓશ્રી ઠીક ઠીક જત્થામાં પ્રમાણપત્ર ધરાવતા હતા. તેઓશ્રી આ કારાણે રીઝર્વ બેંકનું ગવર્નર પદ સંભાળતા હતા. રીઝર્વ બેંકના ગવર્નર પદ માટે અર્થ શાસ્ત્ર ની સ્નાતક અનુસ્નાતક અને સંશોધનક્ષેત્રે માન્ય થઈ હોય તેવી પંડિતાઈનું (ડોક્ટરેટ) પ્રમાણ પત્ર પણ જોઇએ. આ બધા જ પ્રમાણ પત્રો તેમની પાસે હતા. તેથી કરીને અને અર્થતંત્ર ક્ષેત્રના અનુભવને કારણે તેમની રીઝર્વ બેંકના ગવર્નર પદે નિમણૂંક થઈ હતી.

જો કે દરેક મોટા પદાધિકારીઓને સહાય કરવા માટે સહાયકોની સેના હોય છે. મોટે ભાગે એવું અનુભવવામાં આવ્યું છે કે જાણે આ મહાપદાધિકારીઓ ફક્ત અંગુઠા જ લગાવતા હોય છે.

રીઝર્વબેંકના ગવર્નર

આપણે આપણી વાત મોટે ભાગે રીઝર્વબેંકના ગવર્નર પદ પૂરતી મર્યાદિત રાખીશું.

અર્થશાસ્ત્રમાં તો સમગ્ર આર્થિક વહીવટ જેમાં ઔદ્યોગિક ઉત્પાદન, ઘરેલુ ઉત્પાદન, વાણિજ્ય વ્યવહાર, કરભાર (ટેક્સેશન), વ્યવસાય, સેવાઓ, વેતન વિગેરે બધું જ આવી જાય તે ઉપરાંત દેશની સામાજિક વ્યવસ્થાની સ્થિતિ અને દેશની સામાજિક મનોવૃત્તિઓ પણ આવી જાય.

જ્યારે તમે કોઈપણ નિર્ણય લો ત્યારે તેની આડપેદાશો કઈ હશે તે વિષે આર્ષ દૃષ્ટિ પણ હોવી જોઇએ. મહાપદાધિકારીઓમાં પોતાના કાર્યક્ષેત્રની પંડિતાઈ ઉપરાંત આર્ષદૃષ્ટિ હોવી પણ અનિવાર્ય છે.

આપણા મનમોહન સિંહ ભારતીય રીઝર્વબેંકના ગવર્નર હતા. તેમણે ગવર્નરના મહાપદ ઉપર રહીને શું કર્યું તે આપણે જાણતા નથી. પણ ૧૯૭૭-૭૯ના અરસામાં મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકારે ઉત્પાદન વૃદ્ધિ ઉપરના અંકૂશો હળવા કર્યા. અને ક્વૉટાનું રાજ દૂર કર્યું. તેના પરિણામો ૧૯૮૧ના પાશ્ચાત્ય કાળમાં દેખાયા. અને પર્યાવરણની સમતુલામાં મોટાપાયે ભંગનો સિલસિલો ચાલુ થયો. તેજ રીતે શ્રમજીવીઓના સ્વાસ્થ્યને હાનિ થાય તે પ્રકારની પ્રણાલીઓ પણ ચાલુ થઈ. જનતા પાર્ટી પોતાના ૧૮માસના શાસનમાં શ્રમજીવીઓના હક્કમાં અને ઉદ્યોગ-પર્યાવરણની સમતુલાને લગતા કાયદામાં આવશ્યક ફેરફાર કરી શકી નહીં. પણ એક મહત્વનો કાયદો કર્યો તે એ કે “જે કામ જે તે સંસ્થા (સરકારી સંસ્થા સહિત) જે કામ માટે પોતે પોતાના કર્મચારીઓનો ઉપયોગ કરતી હોય તે કામ તે સંસ્થા સંવિદકોને (કોન્ટ્રાક્ટરોને) આપી શકે નહીં.” પણ આ નિયમને ઘોળી પીવામાં આવ્યો. અને કેન્દ્રીય સરકારી ક્ષેત્રના કામચલાઉ શ્રમજીવીઓ સર્વોચ્ચ ન્યાયાલયમાં ગયા અને સર્વોચ્ચ અદાલતે સરકાર પુરતો આ નિયમ માન્ય રાખ્યો. જો કેન્દ્ર સરકારે કેવીએટ દાખલ કરી હોત તો આ નિયમનો અમલ થઈ ગયો હોત. આજે આ નિયમને ફરીથી ઘોળી પી લેવામાં આવ્યો છે.

આના બે કારણો છે. સરકારી અધિકારીઓને પોતાની નીચેના અને ખાસ કરીને ત્રીજા વર્ગ અને ચોથાવર્ગના કર્મચારીઓ ઉપર સ્વસ્થ નિયંત્રણ રાખવું ગમતું નથી. કારણ કે તેઓ પોતાના જડ કાર્યક્ષેત્રનું  પ્રમાણ પત્ર ધરાવે છે પણ પોતાની હેઠળ કામકરતા કર્મચારીઓની મનોવૃત્તિઓને કેવીરીતે કેળવવી અને ઉંચે લાવવી તે બાબતનું તેમની પાસે કોઈ પ્રમાણપત્ર હોતું નથી. પણ આ વાતને બાજુ પર રાખીએ તો તેઓ પોતાની મનોવૃત્તિઓ ઉપર કેવી રીતે કાબુ રાખવો તે પણ જાણતા નથી. એટલે તેમની પાસે તેઓ કર્મચારીઓ પાસેથી કામ લઈ શકશે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આ વાત સૌ કોઈ જાણે છે. અને એટલે જ હવે સરકારી અધિકારીઓ બધા કામ સંવિદક (કોન્ટ્રાક્ટર) દ્વારા કરાવવા માગતા હોય છે અને તેમ તેઓ કરે પણ છે.

સંવિદક મારફત કામ

સંવિદક મારફત કામ કરાવવામાં તેમને બે ફાયદા થાય છે. એક ફાયદો એ કે તેમને સંવિદાની (કોન્ટ્રાક્ચ્યુઅલ કામ) નિવિદાનું (ટેન્ડરોનું) મુલ્યાંકન કરી પોતાના અનુકુળ પક્ષને અનુગ્રહિત કરવાનો લાભ મળે છે. વળી આ મુલ્યાંકન કરનારી કોઈ એક વ્યક્તિ હોતી નથી પણ મંડળી (ટીમ કમીટી) હોય છે એટલે કોઈની જવાબદારી રહેતી નથી. તકનિકી સદસ્યોનો અભિપ્રાય તકનિકી કહેવાય છે. અને આમાં અર્થઘટનની લચકતા હોય છે. લેખા-અધિકારીને બીલ પાસ કરતી વખતે તેમનો હિસ્સો મળવાનો હોય છે જ. એટલે તેમને બહુ પડી હોતી નથી. કમીટીના ઉચ્ચ સદસ્ય ક્યારેક પોતાનો હિસ્સો લઈ લે છે. જે પ્રમુખ સદસ્ય હોય છે તેઓશ્રી તેમના દલાલ મારફત અગાઉ નક્કી કર્યા પ્રમાણેનો હિસ્સો લઈ લે છે. જેઓ ક્ષેત્રીય કર્મચારીઓ અને અધિકારીઓ હોય છે તેઓ તેમના ક્ષેત્રમાં કામ થાય ત્યારે પૈસા કઢાવવા પુરતા ઘોંચ પરોણા કરી લે છે. એટલે સંવિદા ક્ષેત્રમાં કામકરતા કર્મચારીઓના કામ ઉપર સંચાલન કરવાની આવશ્યકતા ઉભી થતી નથી. કારણ કે આ કામ સંવિદકે (કોંટ્રાક્ટરે) કરવાનું હોય છે. હવે આવા ઘણા કામો સંવિદકો દ્વારા કરવાના હોય એટલે નિવિદાઓના વિજ્ઞાપનો આપવાના હોય, તેના લેખો તૈયાર કરવાના હોય, નિવિદાઓનું મુલ્યાંકન કરવાનું હોય એટલે અધિકારીઓની સંખ્યા વધુ ઔચિત્યતા (જસ્ટીફાય) બને. આથી રુડું અધિકારીઓને  શું જોઇએ? જો કે આ તો થોડી આડવાત થઈ.

નરસિંહ રાવે મનમોહન સિંહને નાણામંત્રી બનાવ્યા. અગાઉ જેમ બનતું આવ્યું છે તેમ બીન-નહેરુવીયનવંશીય વડાપ્રધાનો ક્રાંતિકારી કામો કરી શકે છે. તેમ નરસિંહ રાવ કેટલીક આર્થિક ક્રાંતિઓ લાવ્યા. જે નહેરુવીયન ફરજંદે  (ઇન્દિરા ગાંધીએ) બેંકોનું રાષ્ટ્રીય કરણ કરી બેંકોનો વહીવટ ખાડે નાખેલો, તેથી વિરુધ્ધ જઈ નરસિંહ રાવે ખાનગી ક્ષેત્ર માટે બેંકીંગના દ્વાર ખોલી નાખ્યા અને ક્રેડિટ ડેબીટ કાર્ડોનો રાફડો ફાટ્યો. ધિરાણના કાયદા હળવા કર્યા અને અનેક ક્રાંતિકારી કદમો ઉઠાવ્યા. હવે જોગાનુજોગ નાણામંત્રી મનમોહન સિંહ હતા એટલે તેમને પણ જશ મળ્યો. જો કે સુબ્રહ્મનીયન સ્વામી આર્થિક સલાહકાર હતા અને તેમણે સૂચનો કર્યા હતા. એટલે સુબ્રહ્મનીયન સ્વામીને જશ મળવો જોઇએ.

FAN OF MORARJI DESAI

૧૯૯૧-૧૯૯૫ની આર્થિક ક્રાંતિના હકદાર કોણ હતા?

સુબ્ર્હમનીયન કે મનમોહન?

મનમોહન સિંહ જ્યારે રીઝર્વબેંકના ગવર્નર હતા ત્યારે તેમણે કયા અસાધારણ પગલાં લીધા હતા?

વાસ્તવમાં મનમોહન સિંહ ગવર્નર તરીકે ઝળક્યા ન હતા. આ ઉપરાંત આયકરવિભાગના કમિશ્નર વિશ્વબંધુ ગુપ્તાએ નરસિંહરાવની અગણિત કડવી ટિકાઓ કરી છે. જેમાં તેમને બેવકુફ પણ કહ્યા છે. આ ટીકાઓના વિવરણને જોતાં તે ઘણી ગ્રાહ્ય લાગે છે.

તમે જ્યારે નાણાંખાતાના પ્રધાન પણ હો તો તમારું કર્તવ્ય એ પણ છે કે તમે લેવડ દેવડની પ્રણાલીઓ બદલો અને તેમાં ક્રાંતિ ન લાવો તો પણ તેને ક્ષતિરહિત કરો તો ચાલે. વળી તમે જ્યારે રીઝર્વબેંકના એક સમયે ગવર્નર પણ હતા. તે પદ પણ મહાપદ હતું અને તે સરકારી પદ એવી કક્ષાનું હતું કે તમારે  પ્રણાલીઓમાં પણ નિષ્ણાત હોવું અનિવાર્ય હતું. પણ તમે જોયું કે હર્ષદ મહેતાનું પ્રકરણ અત્યંત ક્ષતિયુક્ત પ્રણાલીઓને લીધે જન્મ્યું હતું. હર્ષદ મહેતાના ઠગાઈ પ્રકરણને બાજુપર રાખીએ તો એવી ઘણી ભૂતીયા સંસ્થાઓ નિકળી હતી કે જેમણે ઘણા લોકોના શેરને પસ્તી કરી દીધા હતા. હર્ષદ મહેતાની ઠગવિદ્યાનું પ્રકરણ મોટું હતું તેથી તે ઘણું ચગ્યું. હજી પણ કદાચ તેના કેસ ન્યાયાલયમાં ચાલે છે. તો આમાં મનમોહન સિંહ ઉત્તરદાયિત્વ ખરું કે નહીં?

તે વખતે નરસિંહરાવ વડાપ્રધાન હતા. એટલે તેમનું ઉત્તરદાયિત્વ ખરું. પણ મનમોહન સિંહનું ઉત્તરદાયિત્વ વધુ હતું. હવે તે બેમાંથી એક વ્યક્તિએ એમ કહ્યું કે હવેથી હર્ષદ મહેતા જેવા સીક્યોરીટી સ્કૅમ નહીં બને.

હવે જુઓ. જ્યારે મનમોહન સિંહ ૨૦૦૪માં વડાપ્રધાન થયા ત્યારે તે પછી સત્યમ્‍ નું સીક્યોરીટી સ્કૅમ થયું. તો સવાલ એ છે કે પ્રધાનમાંથી વડા પ્રધાન થયેલા પોતાના ખાતાના જ પ્રધાને પોતાના ઉત્તરદાયિત્વના કાળમાં કઈ ક્ષતિરહિત પ્રણાલીઓ સ્થાપી?

મનમોહન સિંહના વડા પ્રધાનના કાર્યકાળ અંતર્ગત સત્યમને તો મગતરું ગણાવી દેવાય તેવા અનેક સ્કૅમ થયાં. ટુ-જી સ્કૅમ અને કોલ સ્કૅમ થયાં. મનમોહન સિંહના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમ્યાન જે ઘણા બધા સ્કૅમ થયાં તેમાં નિવિદાઓની (ટેન્ડરોની) પ્રસ્થાપિત પ્રણાલીઓને કોરણે મૂકી તેટલું જ નહીં પણ સામાન્ય કક્ષા ની બુદ્ધિવાળા પણ સમજી શકે એવા તર્ક ને પણ અવગણી કૌભાંડો થવા દીધા. કોલગેટ કૌભાંડમાં તો મનમોહન સિંહ પોતે જ તે વખતે ખનિજખાતાના મંત્રી હતા. એટલે તેમનું ઉત્તરદાયિત્વ બને જ બને.

આઠમા ધોરણનો વિદ્યાર્થી પણ કહેશે કે ભારતીય બંધારણ પ્રમાણે કોઈ એક ખાતાનો મંત્રી પોતાના ખાતાના વહીવટ અને નિર્ણયો માટે ઉત્તરદાયિત્વ ધરાવે છે અને વડા પ્રાધાન બધા જ ખાતા માટે ઉત્તરદાયિત્વ ધરાવે છે.  વડાપ્રધાન પોતાના કોઈએક ખાતાના પ્રધાનને છૂટો દોર આપી દે તેથી કંઈ વડા પ્રધાનનું ઉત્તરદાયિત્વ ઓછું થતું નથી.

આપણા વિદ્વાનો, મૂર્ધન્યો, વિશ્લેષકોની બલિહારી છે કે તેઓ સૌ મનમોહન સિંહ ને નિર્દોષ અને સ્વચ્છ ગણે છે તે આ વિદ્વાનોની, મૂર્ધન્યોની અને વિશ્લેષકોની બાલીશતા જ છે. કારણ કે તેઓ મનમોહનના પ્રમાણ પત્રોથી અભિભૂત છે.

મનમોહન સિંહનો બધો જ કાર્યકાળ નાણાં ખાતામાં અલગ અલગ હોદ્દાઓ ભોગવવામાં, નાણાંખાતાના સચિવ તરીકે, રીઝર્વબેંકના ગવર્નર તરીકે, તે પછી સલાહકાર મંડળોમાં સદસ્ય તરીકે અને તે પછી નાણાંપ્રધાન અને અંતે વડાપ્રધાન પદે વ્યતીત થયેલો છે. અનુભવ અને વિદ્વત્તા કેળવવા માટેનો ઉત્તમોત્તમ સમય અને તક તેમને મળ્યાં હતા.

સૌથી વધુ આઘાત લાગે તેવી વાત કઈ છે?

જો તમે સરકારના નાણાંખાતામાં જ અલગ અલગ પદો ભોગવ્યાં હોય, રીઝર્વબેંકના ગવર્નર પણ થયા હો અને તે પછી નાણાંપ્રધાન અને વડા પ્રધાન પણ થયા હો તો તમને ચલણી નોટોની હેરફેર અને ચલણી નોટોના જત્થાની ખબર હોવી જ જોઇએ. તમે અગાઉ કેટલી નોટો છાપી, હમણાં કેટલી નોટો છાપી અને કેટલી નોટો રદ કરી  એટલે કે બજારમાં કેટલી નોટો ફરે છે અને તમે કેટલી છાપી છે તેનો તફાવત શો છે તેની તમને ખબર પડી જ જાય. ટૂંકમાં તમે તમારા અનુભવને આધારે એટલા અબુધ રહ્યા નથી કે તમને ખબર જ ન હોય કે બજારમાં કેટલી બનાવટી નોટો ફરે છે.

આતંકવાદી જુથો સાથે સંબંધ

ચલણી નોટો છાપવાનો કોન્ટ્રાક્ટ એવી પાર્ટીને આપવામાં આવ્યો હતો કે જેને બીજા દેશોમાં  બ્લેકલીસ્ટૅડ કરવામાં આવી હતી. બ્લેક લીસ્ટ કરવાનું કારણ એ હતું કે તેને આતંકવાદી જુથો સાથે સંબંધો હતા. નોટોની ખરાઈ ચકાસવાના મશીનનો કોન્ટ્રાક્ટ પણ નોટો છાપનાર પાર્ટીને જ આપવામાં આવ્યો. આ પ્રક્રિયા ટેન્ડરની પ્રસ્થાપિત પ્રણાલીનો  ભંગ કરે છે. ચલણી નોટોમાં પ્રચ્છન્ન વિશેષતાઓ આશરે ૧૬ જેટલી હોય છે. પણ જો મશીન ચાર જ વિશેષતા ની ચકાસણી કરે તો?

નહેરુવીયન કોંગ્રેસના શાસન કાળ અંતર્ગત બનાવટી નોટોનો જત્થો અમાપ પ્રમાણમાં વધી ગયો છે તેનું આ પણ એક કારણ છે. રીઝર્વ બેંકના ગવર્નર આ વાતથી અજ્ઞાત હોય તે બની જ ન શકે.

બનાવટી નોટોનું ભારતીય બજારમાં ફેલાઈ જવું એ કોઈ છૂપી વાત નથી.

બનાવટી નોટો

ખાનગી બેંકો અને સરકારી બેંકોના અનેક એટીએમ છેલ્લા દશવર્ષથી કામ કરે છે. આ બધી બેંકોને ચલણી નૉટો કોણ આપે છે?

શું ખાનગી બેંકોના એટીએમ માટે ની ચલણી નૉટો ખાનગી બેંકો પોતે છાપે છે?

શું સરકારી બેંકોના એટીએમ માટે ચલણી નૉટો સરકારી બેંકો છાપે છે?

ના જી.

ચલણી નોટો છાપવાનો અધિકાર ફક્ત અને ફક્ત રીઝર્વ બેંકને જ છે.

તો પછી રીઝર્વબેંક, ચલણી નોટોના કયા નંબરો કઈ બેંકોને આપ્યો તેનો હિસાબ અને નોંધ રાખતી જ હશે. રીઝર્વ બેંકો જ નહીં પણ બધી જ બેંકો પોતાને મળતી બધી જ ચલણી નોટોના જત્થાનો હિસાબ અને નંબરોની નોંધ રાખતી હોવી જોઇએ અને આવો હિસાબ રાખવો જ જોઇએ. બેંકો ઉપર રીઝર્વ બેંકનું નિયંત્રણ તો છે જ છે જ.

હવે જો સરકારી બેંકોના એટીએમમાંથી બનાવટી નોટો નિકળે તો જવાબદારી કોની?

આજના ઈન્ટરનેટ અને સોફ્ટવેરના જમાનામાં તો એક જ મીનીટમાં કઈ બેંકને ફલાણા ફલાણા નંબરની ફલાણી કિમતની ચલણી નોટ રીઝર્વ બેંકે ક્યારે આપી તે જાણી શકાય. તેમજ તે બેંકે તે ફલાણા ફલાણા નંબરની ફલાણી કિમતની ચલણી નોટ કયા એટીએમમાં ક્યારે મૂકી અને તે કયા એટીએમ કાર્ડ થી કોના ખાતા નંબરમાં ઉધારવામાં આવી તે જાણી શકાય છે.

બનાવટી નૉટો ચલણમાં ઘુસી જાય તે સમજી શકાય તેવી ઘટના છે. પણ બનાવટી નોટો એટીએમમાં ઘુસી જાય તેને માટે તો બેંક જવાબદાર છે. અને રીઝર્વ બેંકે જો તે નોટો આપી હોય કે ન આપી હોય તો પણ તે જવાબદાર છે.

મનમોહન સિંહ કદાચ પોતાની કૃપા નીચે થયેલા કૌભાંડો વિષે મૌન રહે તે તેમની નહેરુવીયનો સાથે થયેલી અઘોષિત સમજુતીને કારણે શક્ય હોય પણ બનાવટી નોટો બેંકોના એટીએમમાંથી નિકળે તે બાબતમાં તેમણે મૌન રહેવાની જરુર ન હતી. છતાં પણ તેઓ મૌન રહ્યા અને કોઈપણ બેંક ઉપર કે રીઝર્વબેંક ઉપર કાર્યવાહી ન કરી તે એજ સંદેશ આપે છે કે બનાવટી નોટોના કૌભાંડમાં નહેરુવીયનો પણ સંડોવાયેલા છે.

રઘુરામ રાજન ઉપર ગ્રીન કાર્ડ ધરાવતા હોવાનો આક્ષેપ થયો છે. ક્યારેક ક્યારેક રઘુરામ રાજનને આપણે નિવેદનો આપતા સાંભળ્યા છે. ભારતનો નાગરિક યુએસનું ગ્રીન રાખે તેઓ તેનો અર્થ એમ થાય કે તે નાગરિકનું વલણ યુએસના નાગરિક થવાનું છે. યુએસના નાગરિક થવા માટે યુએસનું ગ્રીનકાર્ડ પ્રથમ પગથીયું છે. વ્યક્તિનું વલણ બદલાય તે સમજી શકાય છે. પણ જો તેનો દસ્તાવેજી આધાર અસ્તિત્વ ધરાવતો હોય તો તે વલણનું અસ્તિત્વ નકારી ન શકાય. જેમ સોનિયા ગાંધીનો હક્ક ઇટાલીનું  નાગરિકત્વ પ્રાપ્ત છે અને તે હક્ક જ્યાં સુધી ઇટાલીનું બંધારણ પોતાનામાં પરિવર્તન ન કરે ત્યાં સુધી ચાલુ રહે છે. ભારતીય બંધારણ પ્રમાણે કેન્દ્રીય પ્રધાનપદભાર માટે માટે એવી વ્યક્તિનું ચયન ન થઈ શકે કે જેનું વલણ કોઈ વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરવા માટે યોગ્ય હોય. આ જ કારણસર સોનિયા ગાંધીને અબ્દુલ કલામ સાહેબે યોગ્ય ગણ્યા ન હતા. (એ પછી જે નાટક નહેરુવીયન કોંગ્રેસીઓએ કર્યું તે આપણે સૌએ જોયું હતું). રઘુરામ રાજને ગ્રીનકાર્ડ માટે સ્પષ્ટતા કરવા જેવી હતી. સરકારી નોકરી પ્રાપ્ત કરતાં અગાઉ જે તે ઉમેદવાર ગ્રીન કાર્ડ વિષયક શપથ પૂર્વક ઘોષણા કરે તે અનિવાર્ય ગણાવું જોઇએ. સામાન્ય કર્મચારીઓ માટે તો પાસપોર્ટ માટેની અરજી કરતાં અગાઉ સરકારનું “નો ઓબ્જેક્શન (આક્ષેપ હીનતા)” પ્રમાણ પત્ર લેવું પડતું હોય છે. રાઘુરામ રાજન આ વાત ન સમજી શકે  એમ માની ન શકાય.

SWAMI IS 3 IN 1

એ અમે નહીં કરીએ

હવે તમે જુઓ. સુબ્રહ્મનીયન સ્વામી એ અમુક મુદ્દાઓ રઘુરામ રાજન સામે ઉઠાવ્યા. સમાચાર માધ્યમોએ સ્વામીએ ઉઠાવેલ મુદ્દાઓની ચર્ચા કરવી જોઇએ. પણ જેમ નહેરુવીયન કોંગી કલ્ચર ની રઘુરીતિ પ્રમાણે આ વાત ટાળી જ દીધી. સરકારી નોકરોની જેમ આ મૂર્ધન્યોને (ડીબી – તંત્રીલેખ) માથા ફોડીના કામ કરવા ગમતાં નથી. સહેલો રસ્તો એ છે કે રઘુરામ રાજનને બહુશ્રુત બહુજ્ઞ પંડિત સાક્ષર ચીતરી દો.  તેની સામે સુબ્રહ્મનીયન સ્વામીને વિઘ્નકારક, ફોગટના કોર્ટકેસો કરનારા અને ખ્યાતિ ભૂખ્યા ચીતરી દો. એટલે વાત પૂરી. સાધ્યં ઇતિ સિદ્ધં. અભણ, અલ્પજ્ઞ, સર્વ ક્ષેત્રીય (સબબંદરી વેપારીઓએ) કટારીયાઓ અને તંત્રીઓએ એક સરળ પ્રણાલી સ્થાપી છે. આનાથી આપણા વાચકોના જ્ઞાનમાં કશી વૃદ્ધિ થાય નહીં અને આપણો સ્વામી સુબ્રહ્મનીયનને ભાંડવાનો એજંડા પૂરો પણ થાય. સુબ્રહ્મનીયન સ્વામી પણ આમ તો પંડિત છે. અર્થશાસ્ત્રમાં પણ તેમણે પંડિતાઈનું પ્રમાણ પત્ર   મેળવ્યું છે. તે ઉપરાંત તેઓશ્રીએ પણ વિદેશી માન્ય વિશ્વવિદ્યાલયોમાં પ્રવચનો આપ્યા છે. તેઓ પણ અર્થતંત્રના સલાહકાર બન્યા છે. આ ઉપરાંત તેઓશ્રી “એક માણસના બનેલા સૈન્ય” તરીકે જેનું નામ લેતા પણ આપણા અખબારી અને ચેનલી મૂર્ધન્યો પારાવાર ડરતા હોય છે તેવા નહેરુવીનોના અંતેવાસીઓને પરાજિત કર્યા છે. તેટલું નહીં નહેરુવીયન વંશજોને અને તેમના સાંસ્કૃતિક સાથીઓને પણ હાંફળા ફાંફળા કરી દીધા છે. પણ આપણા ઉપરોક્ત મૂર્ધન્યો સ્વામી સુબ્રહ્મનીયન વિષે આવી તથ્યવાળી વાતો નહીં કરે નહીં કરે અને નહીં કરે. કારણ કે તેમની કાર્યસૂચિ (એજન્ડા)માં આ કામ નથી. દાણા પાણીનો સવાલ છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

પ્રમાણપ્રત્ર, યોગ્યતા, સરકારી પદની યોગ્યતા, સરકારી અધિકારી, ક્ષેત્રનો અનુભવ, વિદ્વાન, મૂર્ધન્ય, વિશ્લેષક, કટારીયા, લેખકો, પંડિતાઈ નું પ્રમાણપત્ર, ડૉક્ટરેટ, રીઝર્વબેંકના ગવર્નર, સંવિદક, નિવિદા, મહાપદાધિકારી, કેન્દ્ર સરકાર, કેવીયેટ, નિયંત્રણ, નહેરુવીયન, ફરજંદ, રાષ્ટ્રીયકરણ, ક્રાંતિકારી કદમ, મનમોહન સિંહ, રઘુરામ રાજન, સુબ્રહ્મનીયન સ્વામી, આર્થિક સલાહકાર, વિશ્વબંધુ ગુપ્તા, ક્ષતિ રહિત પ્રણાલી, સીક્યોરીટી સ્કૅમ, કૌભાંડ, હર્ષદ મહેતા, બનાવટી ચલણી નોટો, સરકારી બેંકોના એટીએમ, ગ્રીન કાર્ડ, સોનિયા ગાંધી

 

 

Read Full Post »

%d bloggers like this: